Browsing: રાષ્ટ્રીય

જિનાજ્ઞા દીપાવલી સુક્રુત અનાજ કીટ વિતરણ  200 પરિવારોમાં અનાજની કીટવિતરણ 09-11-2020 સંપૂર્ણ લાભાર્થી શ્રીમતી ગુણીબેન રજનીભાઇ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ “ધર્માલય” પરિવાર નિશ્રા જિનાજ્ઞા યુવા ગ્રુપ સંસ્થાપિકા…

6.60 કરોડ વર્ષ પહેલા એક મોટો એસ્ટ્રોયડ એટલે કે ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ટકરાયો હતો. આના કારણે પૃથ્વી પર રહેતા 75 ટકા જીવજંતુ માર્યા ગયા હતા. હજારો વર્ષ…

તાજેતરમાં બનાસડેરીમાં દીઓદર તાલુકામાંથી પ્રતિનિધિ તરીકે બિનહરિફ થયેલા યુવા અને બનાસબેંકના વર્તમાન ડીરેક્ટર ઈશ્વરભાઈ ટી.પટેલનું આજરોજ ભારત વિકાસ પરિષદ દીઓદર દ્વારા શાલ ઓઢાડી મોમેન્ટો આપી બહુમાન…

અમદાવાદ મધ્યે પરમ પૂજ્ય વડીલ નાયક આચાર્યશ્રી યશોભદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ડહેલાવાળા તથા પરમ પૂજ્ય આચાર્ય શ્રી પિયુષભદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં રવિ પુષ્ય…

સુવિશાલ ગચ્છાધિપતિ, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્દવિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા ના – સમાધિમંદિરના શિલાન્યાસ માગૅ નામકરણ પ્રસંગે બોડકદેવ વોર્ડમાં સીતાવન ફાર્મ થી કાલીબારી મંદિર સુધીના માર્ગને “જૈનાચાર્ય શ્રી જયઘોષસુરિ…

Gujarat Corona Cases 7 November 2020: રાજ્યમાં આજે કુલ 931 દર્દી સાજા થયા હતા અને 51,761 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 64,16,963…

રાજ્ય સરકારે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. દિવાળી જ નહીં, અન્ય તહેવારો તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા સંબંધમાં જરૂરી સૂચનાઓ…

દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાના મુસાફરો તેમજ સુરત ખાતેના રત્ન કલાકારોને તેઓના વતનમાં જવા એસ.ટી. બસ સુવિધા પૂરી પાડવા અન્વયે એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરવામાં આવેલ…

જય જય નંદા જય જય ભદ્દા સુરત શ્રી કૈલાશનગર જૈન સંઘ ના આંગણે… પૂ.આ. શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-રાજેન્દ્રસૂરિ સમુદાયના મેવાડદેશોદ્વારક આ. શ્રી જિતેન્દ્રસૂરિ મ.સા. ના શિષ્ય આ. શ્રી…

દિલ્હીમાં કોરોનાએ અત્યાર સુધીનો રેકોર્ડ તોડ્યો : 24 કલાકમાં 7000થી પણ વધારે કેસ નવી દિલ્હી, તા. 6 નવેમ્બર 2020, શુક્રવાર રાજધાની દિલ્હી હવે કોરોનાની પણ રાજધાની…