અમદાવાદ મધ્યે પરમ પૂજ્ય વડીલ નાયક આચાર્યશ્રી યશોભદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ડહેલાવાળા તથા પરમ પૂજ્ય આચાર્ય શ્રી પિયુષભદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં રવિ પુષ્ય નક્ષત્રમાં ઉવસગ્ગહરં મહાપૂજન યોજાયું
જેમાં નિકુંજભાઈ ગુરુજીએ વિધિવિધાન કરાવેલ
Hasmukh Colony, Ahmedabad, Nikunj Guruji, Jain Anusthan