જય જય નંદા જય જય ભદ્દા
સુરત શ્રી કૈલાશનગર જૈન સંઘ ના આંગણે…
પૂ.આ. શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-રાજેન્દ્રસૂરિ સમુદાયના મેવાડદેશોદ્વારક આ. શ્રી જિતેન્દ્રસૂરિ મ.સા. ના શિષ્ય આ. શ્રી નિપુણરત્નસૂરિ મ.સા. ના પ્રશિષ્ય તપસ્વી મુનિરાજ શ્રી સમકિતરત્નવિજયજી મ.સા.
આજે આસો વદ – પ્રથમ ૬,(કારતક વદ)
તા. ૦૭/૧૧/૨૦૨૦ ના રોજ
રાત્રે ૦૧:૪૮ કલાકે
સમાધિપૂર્વક કાળધર્મ પામેલ છે.
👉ઉમર :- ૫૯ વર્ષ
👉દીક્ષા :- ૫૦ વર્ષની ઉમરે
👉 દીક્ષા પર્યાય :- ૯ વર્ષ
👉મૂળગામ :- ભીમ (મેવાડ)
વિશેષતા :- જેમણે પોતાના જીવનમાં છેલ્લા આઠ વર્ષમાં ૫૦૦ થી વધુ અઠ્ઠમ તપની ઉગ્ર તપશ્ચર્યા, તેમજ ૩૩ ઉપવાસ, શ્રેણીતપ, ભદ્રતપ (૩ વાર), સિદ્ધિતપ કરેલ વળી આ ચાતુર્માસમાં પણ ૧૭ ઉપવાસની આરાધના કરેલ હતી. પરિવારમાં ૧૦ દીક્ષા થયેલ છે.
👉 તારીખ ૦૭/૧૧/૨૦૨૦ ના રોજ પ.પૂ.આ.શ્રી રશ્મિરત્નસુરિ મ.સા. આદિની નિશ્રામાં ….
👉 ઉછામણી – બપોરે ૧:૩૦ કલાકે થશે.
👉 પાલખી – બપોરે ૨.૩૦ કલાકે
👉 સ્થળ:- કૈલાશ નગર જૈન સંઘ (નૂતન ઉપાશ્રય)
પાર્શ્વનગર -૨ કોમ્પલેક્ષ કૈલાશ નગર..,,સુરત…
જય જય નંદા જય જય ભદ્દા
✍️શ્રી કૈ.જૈ.સંધ
surat, jain, kaldharm