જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ આયોજિત દિપાવલી સુક્રુત
સમગ્ર અમદાવાદના 100થી વધુ અપંગ પરીવારોને કીટ વિતરણ
10-11-2020
સવારે : 9:00 થી 10:00
સંપૂર્ણ લાભાર્થી
શ્રીમતી ગુણીબેન રજનીભાઇ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ “ધર્માલય” પરિવાર
નિશ્રા
જિનાજ્ઞા યુવા ગ્રુપ સંસ્થાપિકા
પ.પૂ.સા શ્રી મૈત્રીરત્નાશ્રીજી મ.સા. આદિ ઠાણા
આયોજક
જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ
સ્થળ
જૈન દેરાસર, હાંલ્લાપોળ પોળ, કાલુપુર પોલીસ સ્ટેશન પાસે, ધનાસુથારની પોળની સામે, કાલુપુર