Browsing: diwali

દિવાળી એ હિંદુ ધર્મનો મોટો તહેવાર છે અને દિવાળીના બીજા દિવસે હિન્દુ નવા વર્ષનો પ્રારંભ થાય છે. ગુજરાતીઓ નવા વર્ષમાં પાંચ દિવસનું વેકેશન રાખતા હોય છે…

ભારતની સરહદ નો જાગતો ચોકીદાર એટલે બીએસએફ. બીએસએફ દ્વારા પ્રતિવર્ષ દિવાળીના અવસરે પાકિસ્તાની મરીન અને રેંજર્સ સાથે મીઠાઈની આપ-લે કરવામાં આવે છે. આ વર્ષે બીએસએફ દ્વારા…

ગુજરાત સરકાર ( Gujarat Government) દ્વારા ગુજરાતની જનતાની મુસાફરીની સવલતોમાં વધારો થાય તે માટે મોટી સંખ્યામાં બસો ની ફાળવણી કરવામાં આવી છે જે અંતર્ગત અમરેલી બસ…

દિવાળી પર્વ નિમિતે ગૃહ, રમતગમત અને યુવક સેવા રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લાજપોર મધ્યસ્થ જેલ ( Lajpore Central Jail Surat ) ના બંદિવાનો અને સ્ટાફની મુલાકાત…

સેકડો જિંદગીઓને હરનાર મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ મામલે દિવાળી પહેલા મહત્વના સમાચાર આવ્યા છે. ઝૂલતા પુલ દુર્ઘટનાના જવાબદાર આરોપી ઓરેવા કંપની ( Oreva Company )ના…

ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક ટ્વિટ કર્યું છે જેમાં તેમણે MyGovIndiaની ટ્વિટ નો જવાબ આપ્યો છે. અને સંતોષ વ્યક્ત કર્યો હતો કે ઘણી સરકારી…

અમદાવાદ મધ્યે શ્રી નિકોલ જૈન સંઘ દિવ્યજીવના આંગણે નૂતન વર્ષના પ્રારંભે જિનાલયનું દ્વાર ઉદ્ધાટન યોજાયું. દ્વાર ઉદ્ધાટન નો લાભ રાજપુર નિવાસી ઈન્દુબેન કુમુદચંદ્ર વાલાણી પરિવાર એ…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનો અને દેશ-વિદેશમાં વસેલા ગુજરાતી પરિવારોને દિપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રીશ્રીએ શુભેચ્છાઓ પાાઠવતાં જણાવ્યું…

ભીલડીયાજી તીર્થ ના આંગણે પરમ પૂજ્ય આચાર્ય શ્રી યશોવર્મ સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં સંવત ૨૦૭૭ ના નવા વર્ષના પ્રારંભમાં ગૌતમ સ્વામી નો રાસ, ભકતામર…

તા.૧૬ નવેમ્બર-ર૦ર૦ના નૂતનવર્ષ દિને મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીનો પ્રજાજનો-નાગરિકો સાથે નૂતનવર્ષ શુભેચ્છા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાશે નહિ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના (કોવિડ-૧૯) મહામારીની…