કૈલાસનગર જૈન સંઘ ના આંગણિયે
પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કુલ ચંદ્ર સુરીશ્વરજી મા.સા. તથા
પરમ પૂજ્ય આચાર્ય ભગવંત રશ્મિરત્ન સુરીશ્વરજી મ,સા. આદી ઠાણાની પાવન નિશ્રા માં
પૂજ્ય સાધ્વીજી ભગવંત ઋષિરેખાશ્રીજી મા.સા. ના માસક્ષમણ તપની અનુમોદનાર્થે તપ વધામણા નું સુંદર આયોજન થયું .
જેમાં પધારેલ સર્વે એ ભક્તિ નો લાભ લીધો. અને તપ ધર્મની અનુમોદના કરી.
સંગીતકાર: અંકુર શાહ