Browsing: ધાર્મિક

ભારતભર ના શ્ર્વેતાંબર જૈન સમાજ ના ત્રીજા નંબર ના સહુ થી મોટા એવા વાગડ સમુદાય ના ગરછાધિપતી ૮૦૦ થી વધુ સાધુ – સાધ્વિજી ભગવંતો ના નાયક…

ભીલડીયાજી તીર્થ ના આંગણે પરમ પૂજ્ય આચાર્ય શ્રી યશોવર્મ સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં સંવત ૨૦૭૭ ના નવા વર્ષના પ્રારંભમાં ગૌતમ સ્વામી નો રાસ, ભકતામર…

જય જય નંદા.. જય જય ભદ્દા… પૂજ્ય ભક્તિસૂરી સમુદાય ના પૂજ્ય સાધ્વીજી ભગવંત સિદ્ધગુણા શ્રીજી મહારાજ સાહેબ ખીમાણા જી. બનાસકાંઠા મુકામે કાળધર્મ પામ્યા છે તા. 16/11/2020ના…

શ્રી દેવચંદ નગર જૈન સંઘ મલાડ ઇસ્ટ મધ્યે લબ્ધગુરુ કૃપાપ્રાપ્ત પરમ પૂજ્ય આચાર્ય શ્રી શીલરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં લબ્ધિનિધાન ગુરુ ગૌતમસ્વામી નું સામૂહિક મહાપૂજન યોજાયું…

સાળગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના સોનાના વસ્ત્રો સંતો ને દાતાઓએ અપર્ણ કર્યા હતા. 6.50 કરોડના ખર્ચે આઠ કિલો સોનાના ,હીરા જડિત આભૂષણો અપર્ણ કરવામાં આવ્યા હતા. આ…

દીવાળીના તહેવારોમાં આમ જનતા સૌની સાથે મીઠાઈ આરોગી શકે તેવા શુભ આશય થી કોરોનાની મહામારીમાં સતત ત્રણ માસ સુધી બંન્ને ટાઈમ અવિરત રસોડુ ચલાવી ગરમા ગરમ…

જરૂરીયાત મંદ પરિવારોને ઘરે દીવાળી ઉજવાય તેવા આશય થી ગુજરાત ઠાકોર ક્ષત્રિય સેનાના મંત્રી મુકેશભાઈ ઠાકોર દ્વારા ૧૧૦૦ જેટલા મીઠાઈના પેકેટોનું વિતરણ કરવામાં આવેલ. ૬૦૦ જેટલા…

નૂતન વર્ષે હેપ્પી ન્યુ યર નહીં પણ મંગલ કામના નૂતન વર્ષે સામાન્ય રીતે આપણે બધાને સાલમુબારક કે હેપ્પી ન્યુ યર કહેતા હોઈએ છીએ, સવારમાં ઉઠતા જ…

         દિવાળીનો તહેવાર પ્રકાશના પર્વ તરીકે જાણીતો છે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પણ દર વર્ષે દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં માઈભક્તો માં અંબાના શરણે વંદન કરી…