Browsing: ધાર્મિક

શ્રી અયોધ્યાપુરમ તીર્થ મધ્યે ઉપધાન તપનો પ્રારંભ: જૈન શાસન રત્ન બંધુબેલડી પરમ પૂજ્ય આચાર્ય શ્રી જિનચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજ…

શ્રીમદ બુદ્ધિસાગર સુરિશ્વરજી સમાધિ મંદિર વિજાપુર મધ્યે ભવ્ય શક્રસ્તવ અભિષેક યોજાયો: વીજાપુર, ગુજરાત શ્રીમદ બુદ્ધિસાગર સુરિશ્વરજી સમાધિ મંદિર વિજાપુર મધ્યે ભવ્ય શક્રસ્તવ અભિષેક યોજાયો. શ્રીમદ…

જીવદયાપ્રેમી ભરતભાઈ કોઠારી અને વિમલભાઈ બોથરાની સ્મશાન યાત્રા… સ્વ.ભરતભાઈ કોઠારીની સ્મશાન યાત્રા તેમના રાજપુર ખાતેના નિવાસ સ્થાને થી આવતીકાલે તા.૨૭/૧૨/૨૦૨૦ને રવિવારે સવારે ૧૦ કલાકે નીકળી રિસાલા…

શ્રી કલાપૂર્ણ સુરી આરાધના ભવન શંખેશ્વર મધ્યે ઓળી ના પારણા નિમિત્તે શ્રી માણીભદ્ર વીર દાદાનો પાંચ કુંડી હવન યોજાયો: શ્રી કલાપૂર્ણ સુરી આરાધના ભવન શંખેશ્વર મધ્યે…

તપસમ્રાટ આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજીએ ૧૮૦ ઉપવાસનું પારણું આયંબિલના તપથી કર્યું: તપસમ્રાટ આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજીએ ૧૮૦ ઉપવાસનું પારણું આયંબિલના તપથી કર્યું. ભગવાન મહાવીરના શાસનનાં ૨,૬૦૦ વર્ષમાં પહેલી…

પૂ.ગચ્છાધિપતિ આ.શ્રી અભયદેવ સૂરીશ્વરજી મ.સા.ના સંયમજીવનના પ૯મા વર્ષમાં પ્રવેશોત્સવ તા.૧૯/૧ર/ર૦ના રોજ ૐકાર સૂરી આરાધના ભવન ગોપીપુરા સુરતા આંગણે યોજાયેલ. આ પ્રસંગે પૂ.આ.શ્રી હર્ષસાગર સૂરી મ.સા., મોક્ષરત્ન…

પરમ પૂજ્ય તપસ્વી રત્ન અચલગચ્છાધિપતિ આચાર્યશ્રી ગુણોદય સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કરાયેલ તે સ્થળે 72 જીનાલય કચ્છ મધ્યે ગુરુ મંદિર શિલાન્યાસ નો…

પરમ પૂજ્ય જ્ઞાન પ્રભાવક આચાર્યશ્રી અભયચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણા ની પાવન નિશ્રામાં શ્રી જૈન સંસ્કાર વાટિકા હૈદરાબાદ દ્વારા શત્રુંજય મહાતીર્થ 99 યાત્રા યોજાશે. જેનું…

જીનાજ્ઞા યુવા ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી મૈત્રીરત્ના શ્રીજી મહારાજ સાહેબની પ્રેરણાથી અમદાવાદ થી શંખેશ્વર ના વિહારધામો માં first aid kit તથા ધાબળા અર્પણ યોજાયું.…

પુના નગરે અવિસ્મય અંજન શલાકાની ઉજવણી.. પુનાના વડગાંવશેરીના સુવર્ણના મહાવીર સ્વામીજીની અંજનશલાકા રંગેચંગે સંપન્ન થઈ. પ્રભુના ચ્યવન કલ્યાણકમાં 14 સ્વપ્નના અભૂતપૂર્વ નૃત્ય સાથે ભક્તિ અને જન્મ…