Browsing: ધાર્મિક

યુવાનો સોશ્યલ મિડીયાના બદલે સોશ્યલ વર્ક કરી શક્તિશાળી રાષ્‍ટ્રનું નિર્માણ કરે                                  — કલેકટરશ્રી આનંદ પટેલ         પાલનપુર મુકામે નૂતન જીવદયા ગ્રુપ દ્વારા આયોજીત કાર્યક્રમમાં કલેકટરશ્રી…

શ્રી શાંતિનગર જૈન સંઘ, ઉસ્માનપુરા, અમદાવાદના આંગણે રૂણી તીર્થ ધારક પરમ પૂજ્ય આચાર્યશ્રી વિનય ચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ના શિષ્યરત્ન કાંકરેજ કેસરી પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રી…

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી- દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની…

તારીખ 16 નવેમ્બર 2020 ના રોજ કોબા તીર્થ મધ્ય પરમ પૂજ્ય રાષ્ટ્રસંત આચાર્યશ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં નૂતન વર્ષ માંગલિક તેમજ ગૌતમ રાસ…

ભારતીય સંસ્કૃતિ ના આધારસ્તંભ સ્વરૂપ દેશી ગૌવંશ નું સંરક્ષણ અને સંવર્ધન વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ ની શાંતી માટે અત્યંત મહત્વપૂર્ણ છે એ હેતુ થી ગુજરાત ની…

જય જય નંદા જય જય ભદ્દા કચ્છ વાગડ સમુદાયના આચાર્ય ભગવંત પ.પુ શ્રી કલાપૂર્ણ સુરિશ્વરજીના સમુદાયના પ. પુ કલાપ્રભસુરિશ્વજી મ.સા. ના આજ્ઞાવર્તી સાધવીજી શ્રી ભદ્રંકરાશ્રીજી મ.સા.…

*અમદાવાદમાં વસતા આર્થિક તકલીફ ધરાવતા જૈન સાધર્મિક પરિવારોને અનાજને કીટનું વિતરણ કરવામાં આવ્યું.* પ્રેરક ——- *પૂજ્ય આચાર્ય ઉદયવલ્લભ સૂરીશ્વરજી મહારાજા* આયોજન ~~~~~~~~~ *શ્રી સજાગ ગ્રુપ* અમદાવાદ…

જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ આયોજિત દિપાવલી સુક્રુત સમગ્ર અમદાવાદના 100થી વધુ અપંગ પરીવારોને કીટ વિતરણ 10-11-2020  સવારે : 9:00 થી 10:00  સંપૂર્ણ લાભાર્થી શ્રીમતી ગુણીબેન રજનીભાઇ મહેતા…

અમદાવાદ મધ્યે પરમ પૂજ્ય વડીલ નાયક આચાર્યશ્રી યશોભદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ડહેલાવાળા તથા પરમ પૂજ્ય આચાર્ય શ્રી પિયુષભદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં રવિ પુષ્ય…

સુવિશાલ ગચ્છાધિપતિ, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્દવિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા ના – સમાધિમંદિરના શિલાન્યાસ માગૅ નામકરણ પ્રસંગે બોડકદેવ વોર્ડમાં સીતાવન ફાર્મ થી કાલીબારી મંદિર સુધીના માર્ગને “જૈનાચાર્ય શ્રી જયઘોષસુરિ…