Browsing: રાષ્ટ્રીય

જેસલમેરમાં ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી મનાવી રહેલા પીએમ મોદીએ સેનાની ટેન્ક પર સવાર થયા હતા અને તેમણે ટેન્ક પર ઉભા રહીને મુસાફરી પણ કરી હતી.…

દીવાળીના તહેવારોમાં આમ જનતા સૌની સાથે મીઠાઈ આરોગી શકે તેવા શુભ આશય થી કોરોનાની મહામારીમાં સતત ત્રણ માસ સુધી બંન્ને ટાઈમ અવિરત રસોડુ ચલાવી ગરમા ગરમ…

દીઓદરના યુવા રાજવી અને સરપંચશ્રી ગીરીરાજસિંહજી વાઘેલા એ આજે દીઓદર ગ્રામ પંચાયત ખાતે દીઓદરના પત્રકરોની નૂતનવર્ષની પૂર્વ સંધ્યાએ શુભેચ્છા મુલાકાત ગોઠવી સૌ પત્રકારોને આવકારેલ. શ્રી ગીરીરાજસિંહ…

“સુરત મહાનગરપાલિકા અને સચિન ટેક્ષ્ટાઇલ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીસ વેલ્ફેર આસોસિએશનના જનભાગીદારી દ્વારા રૂ. ૧૩૦.૩૫ કરોડના ખર્ચે ટર્શરી ટ્રીટેટ વેસ્ટ વોટર પૂરુ પાડવા પ્રકલ્પ નું ઉદ્ઘાટન માન.ગુજરાત પ્રદેશ…

         દિવાળીનો તહેવાર પ્રકાશના પર્વ તરીકે જાણીતો છે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પણ દર વર્ષે દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં માઈભક્તો માં અંબાના શરણે વંદન કરી…

યુવાનો સોશ્યલ મિડીયાના બદલે સોશ્યલ વર્ક કરી શક્તિશાળી રાષ્‍ટ્રનું નિર્માણ કરે                                  — કલેકટરશ્રી આનંદ પટેલ         પાલનપુર મુકામે નૂતન જીવદયા ગ્રુપ દ્વારા આયોજીત કાર્યક્રમમાં કલેકટરશ્રી…

કોરોનાએ ઉથલો મારતા રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે કહ્યું હતું કે, નવા વર્ષે મહેમાનનું સ્વાગત હળદરવાળા દૂધથી કરો. ગળે મળવાને બદલે દૂરથી નવા વર્ષેમાં પ્રણામ કરો.…

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી- દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની…

તારીખ 16 નવેમ્બર 2020 ના રોજ કોબા તીર્થ મધ્ય પરમ પૂજ્ય રાષ્ટ્રસંત આચાર્યશ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં નૂતન વર્ષ માંગલિક તેમજ ગૌતમ રાસ…

તાજેતરમાં Covid-19 lockdown દરમિયાન અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં અવિરત સર્જીકલ સેવાઓ માટે ગુજરાતના માનનીય ડેપ્યુટી સીએમ નીતીનભાઇ પટેલ દ્વારા Times Of India “Emerging Icons of gujarat 2020″…