તારીખ 16 નવેમ્બર 2020 ના રોજ કોબા તીર્થ મધ્ય પરમ પૂજ્ય રાષ્ટ્રસંત આચાર્યશ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં નૂતન વર્ષ માંગલિક તેમજ ગૌતમ રાસ યોજાશે.
જેનો લાભ ચીમનલાલ પોપટલાલ રાણા પરિવાર હસ્તે વિક્રમ ચીમનલાલ બ્રોકર પરિવારે લીધેલ છે.
આ સમગ્ર આયોજન શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર મધ્ય યોજાશે.
જેનું youtube પર લાઈવ પ્રસારણ થશે
shree Mahavir Jain Aaradhana Kendra, Koba, Gandhinagar