ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ઈ – નિર્માણ કાર્ડ ધારકોને અનેક સહાય પૂરી પાડે છે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021-22 દરમિયાન શ્રમિક પરિવહન યોજના હેઠળ રાજકોટમાં 37 શ્રમયોગીઓ ને રૂ.14,520 ના ખર્ચે મુસાફરી કરાવવાના હેતુથી રાજકોટ સીટી બસ પાસની સુવિધા આપી 80% ખર્ચના આ વિભાગ દ્વારા ભોગવવામાં આવ્યો હતો બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા ઘણા ખરા શ્રમિકો પોતાના વતનથી દૂર રહીને રોજગારી મેળવતા હોય છે ત્યારે અમુક પ્રકારની સુવિધાઓ ની સહાય મારફતે નાણાકીય બચતની સાથોસાથ પરિવહન કરવામાં સરળતા રહે તે હેતુથી રાજય સરકાર દ્વારા આ યોજના અમલી બનાવાઇ છે તેમ ડેપ્યુટી લેબર કમિશનર એન એમ ગામેતી ની યાદીમાં જણાવાયું છે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ઈ – નિર્માણ કાર્ડ ધારકોને અનેક સહાય પૂરી પાડે છે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021-22 દરમિયાન શ્રમિક પરિવહન યોજના હેઠળ રાજકોટમાં 37 શ્રમયોગીઓ ને રૂ.14,520 ના ખર્ચે મુસાફરી કરાવવાના હેતુથી રાજકોટ સીટી બસ પાસની સુવિધા આપી 80% ખર્ચના આ વિભાગ દ્વારા ભોગવવામાં આવ્યો હતો બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા ઘણા ખરા શ્રમિકો પોતાના વતનથી દૂર રહીને રોજગારી મેળવતા હોય છે.
Trending
- Shani Jayanti 2024 : શનિ જયંતિના દિવસે શનિદેવ કઈ રાશિને બનાવશે પોતાનું ઘર, સાઢેસાતી અને ધૈયાથી બચવા શું કરવું?
- Income Tax : ઇન્કમ ટેક્સની નોટિસથી બચવા 31 મે સુધીમાં પેન અને આધારને આ રીતે કરો સરળતાથી લિન્ક, જાણો આખી પ્રોસેસ
- Lok Sabha Elections 2024: રાયબરેલીમાં કોંગ્રેસે કાઢ્યો BJPના ચક્રવ્યૂહનો તોડ, મળ્યો આ મોટા નેતાનો સાથ
- Google Pay : ગૂગલ પે યૂઝર્સ માટે માઠા સમાચાર, આ તારીખ પછી કામ કરવાનું કરી દેશે બંધ, જાણી લો આ મહત્વની વાતો
- High Court Jobs 2024: ગુજરાત હાઈકોર્ટમાં નોકરી મેળવવાની મોટી તક, આ છે લાયકાતથી લઈને અરજી સુધીની સંપૂર્ણ વિગતો
- Bengal: તૃણમૂલની હત્યાના આરોપીની ધરપકડ, 27મી એપ્રિલે ગુનો કર્યા બાદ થઈ ગયો હતો ફરાર
- Ram Mandir : કોણ તોડશે રામ મંદિર? નામ બતાવી બારાબંકીથી વડાપ્રધાન મોદીનો સૌથી મોટો ખુલાસો
- Humming Bird: વિશ્વના સૌથી મોટા હમિંગ બર્ડની બીજી પ્રજાતિ મળી, જે આટલી ફૂટની 14000 ઊંચાઈએ કરે છે સ્થળાંતર