દીઓદર મામલતદાર કચેરી ખાતે ઘણા સમયથી ખાલી પડેલ મામલતદારની જગ્યા પર વાવ ખાતે ફરજ બજાવતા કે.કે.ઠાકોરની દીઓદર મામતલદાર તરીકે નિમણુંક કરવામાં આવતાં દીઓદર ભારત વિકાસ પરિષદ દ્વારા તેઓશ્રીને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે પ્રમુખ જામાભાઈ પટેલ, ભરતભાઈ અખાણી, દીપેશભાઈ સેવક, અંબારામભાઈ જોષી, શીતલભાઈ ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહેલ.
Trending
- Side Effects Of Mobile: તમારા બાળકો પણ વધારે સમય મોબાઈલ સાથે હોઈ છે, તો જાણો તેને કેવી રીતે કાબુ કરવા
- Covaxin: કોવેક્સિન લેનારા 30% લોકોને છે સ્વાસ્થ્ય સમસ્યાઓ? કેમ ICMR થયું ગુસ્સે
- Prashant Kishor: પ્રશાંત કિશોરની માન્યતા, કહ્યું- આ કારણથી ભાજપ હારી શકે છે
- Israel-Iran: એકસાથે બે કટ્ટર દુશ્મનો સાથે છે વ્યવહાર, જાણો શું કર્યું ભારતે
- Sri Lanka: શ્રીલંકામાં માતા સીતાના મંદિરનો કરાયો અભિષેક, ભારતની સરયુ નદીમાંથી લેવાયું પાણી અને નેપાળથી આવ્યા કપડાં
- Karnataka: કર્ણાટકના ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ નોંધાયી ફરિયાદ, જાણો સમગ્ર મામલો
- Maharashtra: આદિત્ય ઠાકરેએ મતદાન દરમિયાન કર્યો દાવો, કહી આ મોટી વાત
- Nitrogen Paan: નાઈટ્રોજન પાન ખાવાથી માસૂમ બાળકી સાથે થયું આવું, જનોને તમે પણ દંગ રહી જશો