Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

આસો સુદ ૧૫, શરદ પૂનમ 31-10-2020,શનિવાર. વિદ્યાની દેવી,જ્ઞાનની અધિષ્ઠાત્રી, સદ્બુદ્ધિ આપનારી ભગવતી શ્રી સરસ્વતી દેવીની આરાધના કરવાનો શ્રેષ્ઠ દિવસ. ▶ શરદ પૂનમ ની રાત્રે જે…

ગુરુ રામ પાવન ભૂમિ સુરત મધ્યે તપાગચ્છ પ્રવર સમિતિ કન્વીનર પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી અભયદેવસુરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્યશ્રી મોક્ષરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ…

શંખેશ્વર જૈન તીર્થ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં શંખેશ્વર ખાતે આવેલું જૈન તીર્થ સ્થળ છે. આ મંદિરના મૂળનાયક તીર્થંકર પાર્શ્વનાથ છે. આ તીર્થસ્થળમાં યાત્રીઓ માટે રોકાણ કરવાની…

ભારતભરમાં યાત્રાઘામ તરીકે મશહુર એવુ શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર ગુજરાત રાજ્યના બનાસકાંઠા જીલ્લાના દાતા તાલુકામાં આવેલ . જે એક પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી…