Browsing: ગુજરાત

ભીલડીયાજી તીર્થ ના આંગણે પરમ પૂજ્ય આચાર્ય શ્રી યશોવર્મ સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં સંવત ૨૦૭૭ ના નવા વર્ષના પ્રારંભમાં ગૌતમ સ્વામી નો રાસ, ભકતામર…

અમદાવાદ મનપાના પૂર્વ મેયર અમિત શાહ અને તેમના પુત્ર કોરોનાથી સંક્રમિત અમદાવાદ મનપાના પૂર્વ મેયર અમિત શાહ અને તેમના પુત્ર કોરોનાથી સંક્રમિત થયા હતા. પૂર્વ મેયરને…

તા.૧૬ નવેમ્બર-ર૦ર૦ના નૂતનવર્ષ દિને મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીનો પ્રજાજનો-નાગરિકો સાથે નૂતનવર્ષ શુભેચ્છા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાશે નહિ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના (કોવિડ-૧૯) મહામારીની…

જય જય નંદા.. જય જય ભદ્દા… પૂજ્ય ભક્તિસૂરી સમુદાય ના પૂજ્ય સાધ્વીજી ભગવંત સિદ્ધગુણા શ્રીજી મહારાજ સાહેબ ખીમાણા જી. બનાસકાંઠા મુકામે કાળધર્મ પામ્યા છે તા. 16/11/2020ના…

સાળગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના સોનાના વસ્ત્રો સંતો ને દાતાઓએ અપર્ણ કર્યા હતા. 6.50 કરોડના ખર્ચે આઠ કિલો સોનાના ,હીરા જડિત આભૂષણો અપર્ણ કરવામાં આવ્યા હતા. આ…

સેલિબ્રેશન સમયે રૂમમાં હાજર લોકોએ માસ્ક પણ પહેર્યા નહોતા. જેને કારણે બર્થડે પાર્ટીના 5 દિવસમાં જ 22 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. પ્રતિકાત્મક તસવીર. અમદાવાદઃ શહેરના નારણપુરા…

રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનને કોરોના ચેપ લાગ્યો છે. કોવિડના સામાન્ય લક્ષણો જણાતા યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના પત્નીને પણ યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ…

પત્રકારોની એકતા માટે વિવિધ સંગઠન કામ કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના પત્રકારો માટે પ્રેસ કલબ દીઓદરમાં પ્રેસ કલબના નવા નિમાયેલ હોદેદારોને પદભાર સોંપવામાં…

દીવાળીના તહેવારોમાં આમ જનતા સૌની સાથે મીઠાઈ આરોગી શકે તેવા શુભ આશય થી કોરોનાની મહામારીમાં સતત ત્રણ માસ સુધી બંન્ને ટાઈમ અવિરત રસોડુ ચલાવી ગરમા ગરમ…