Browsing: ગુજરાત

80 પૈકીના 20 લોકોને સુરત સિવીલ હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરાયા છે. જ્યારે અન્ય 60 લોકોને ચેરિટેબલ ટ્રસ્ટના મકાનમાં આઈસોલેટ કરાયા. સુરત: જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. કામરેજ…

રાત્રે 1:10 કલાકે લાગેલ ભયંકર આગમાં કાપડનો મોટો જથ્થો બળીને નાશ પામ્યો છે અમદાવાદ, તા. 1 નવેમ્બર 2020 રવિવાર આગની માહિતી મળતા અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી…

શ્રી જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા આમોદ દ્વારા શ્રમજીવી વિસ્તારમાં કીટ વિતરણ કરાયું આમોદ ના વિવિધ વિસ્તારમાં સેવાભાવી લોકોને કીટ આપી તેમની પાસે covid-19 ના નિયમો…

દીઓદર તાલુકામાં “શૌચાલય કૌભાંડ”માં અટવાતી પ્રજા – સરકારનો કરોડો રૂપિયાનો ચૂનો..પ્રજા જૈસે થે..ચર્ચાસ્પદ.. – સરકારને ચોપડે ર૦ર૦ સુધીમાં ૧૦૦ ટકા શૌચાલય અંતર્ગત તાલુકામાં ૩૦૭૧પ બન્યાં…. પ્રજાને…

બનાસકાંઠા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે તાજેતરમાં વરણી પામેલા કાંકરેજ પંથકના નેકારીયા ના વતની ભુપતાજી ઠાકોર નું દિયોદરના પત્રકારો તથા મિત્રો સન્માન કરી રહ્યા છે

દીઓદર માર્કેટ સમિતિના ચેરમેન પદે ઈશ્વરલાલ જે. તરક અને વા.ચેરમેન પદે પરાગભાઈ એમ.જોષી ની બિનહરિફ વરણી થવા પામેલ. બંન્ને ને ઉપસ્થિત સૌએ આવકારી શુભકામનાઓ પાઠવેલ. દીઓદર…

કચ્છમાં ગઈકાલે મોડી રાત્રે બે વાગ્યાને ત્રણ મીનિટે 2.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. ભૂકંપનું કેંદ્ર બિંદુ ભચાઉથી 21 કિમી દૂર નોંધાયું હતું. કચ્છ: સૌરાષ્ટ્ર અને કચ્છમાં…

દિયોદર ગજાનન ગૌશાળામાં ગતરોજ એકાએક ઘાસચારો ઉતારવા આવેલ એક ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી એકા એક ટ્રકમાં અગમ્ય કારણોસર આગ લાગતા આજુબાજુના વિસ્તારમાં દોડધામ…

શ્રી દશા શ્રીમાળી કાંકરેજી બેતાલીસી જૈન સમાજ ની દીકરી અને નીતાબેન હસમુખભાઈ હરખાણી સુરતવાળા ની કુલદીપીકા મુમુક્ષુ સેલ્વીબેન ની દીક્ષાનું મુહૂર્ત આજરોજ શંખેશ્વર મુકામે પરમ પૂજ્ય…

દિયોદરના ખાણોદર ના વતની કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નરસિંહભાઈ દેસાઈ ની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિમાં ચેરમેન તરીકે પસંદગી થતાં આજ રોજ દિયોદર શિક્ષક સંઘ દ્વારા શાલ ઓઢાડી…