દિયોદર શ્રી વી કે વાઘેલા હાઇસ્કુલ ખાતે પૂર્વ આચાર્ય વય નિવૃત્ત થતાં વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મૂળ ફતેપુર તા પાલનપુર ગામના વતની ભાટી અશ્વિનસિંહ પ્રતાપસિંહ ની સંસ્થામાં 1990 માં નિમણુક થઈ હતી જેમાં ત્યાર બાદ શાળામાં સુપરવાઇઝર તરીકે સેવા આપ્યા બાદ 2016 થી 2019 સુધી ત્રણ વર્ષ ઇન્ચાર્જ આચાર્ય તરીકે સેવા આપેલ જેમાં 31/10/2023 ના રોજ વય નિવૃત્ત થતા વિદાય સમારંભ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલા ,હાઇસ્કુલ ના ટ્રસ્ટી પ્રવીણ સિંહ વાઘેલા ,તથા શાળા સ્ટાફ અને પરિવાર દ્વારા સાકર શ્રીફળ ,સાલ તેમજ ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવેલ અને શાળા પરિવાર તરફ થી સન્માન પત્ર આપી સન્માનિત કરેલ
Trending
- Nepal News: ભારતીય મસાલા કંપનીઓ સામે નેપાળની મોટી કાર્યવાહી, MDH-Everest મસાલા પર પ્રતિબંધ મૂક્યો
- NIA: NIAની કાર્યવાહીથી આતંકવાદીઓ ટેન્શનમાં, પાંચ વર્ષમાં આટલી મિલકતો કરી જપ્ત
- National News: JEE એડવાન્સ એડમિટ કાર્ડ 2024 જાહેર થયું, JEE એડવાન્સ હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરશો ?
- Gujarat News : અલ્ટ્રા મોડર્ન ટેક્નોલોજી નો ઉપયોગ કરતો બુટલેગર ઝડપાયો
- Gujarat News: ગુજરાતમાં આ કેવી અનોખી દુલ્હનો, ત્રણ યુવકો સાથે કર્યું આવું
- Maulvi Sohel Abubakr: મૌલવી અને અન્ય લોકો PAK પાસેથી લેતા હતા ઓર્ડર, જાણો શું છે મામલો
- Health Tips: તમને પણ પગ અને કમરમાં દુખાવો થાય છે તો, આ વિટામિનની હોઈ શકે છે ઉણપ
- Gujarat News : આજે દાહોદ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ તો ક્યાંક હીટવેવની આગાહી, આ તારીખથી શરૂ થશે વિધિવત ચોમાસું