જય જય નંદા
જય જય ભદ્દા
કચ્છ વાગડ સમુદાયના આચાર્ય ભગવંત પ.પુ શ્રી કલાપૂર્ણ સુરિશ્વરજીના સમુદાયના પ. પુ કલાપ્રભસુરિશ્વજી મ.સા. ના આજ્ઞાવર્તી સાધવીજી શ્રી ભદ્રંકરાશ્રીજી મ.સા. ના શિષ્ય પ.પુ ભદ્રપૂર્ણા શ્રીજી મ.સા. (નાપાડ વાળા) આજરોજ કાળધર્મ પામ્યા છે,
ઉંમર વર્ષ ૭૮
દિક્ષા પર્યાય ૫૦ વર્ષ.
પૂજ્ય સાધ્વિજી ભગવંતની પાલખી યાત્રા આજ તા.10/11/20 , 11 – 30 વાગે કચ્છ વાગડ શ્રમણી વેયાવચ્ચ ધામ
રામબલી સ્કુલ પાસે. સૌરાષ્ટ્ર સોસાયટી, પાલડી, અમદાવાદ થી નિકળી.