Browsing: બનાસકાંઠા

સરકાર દ્વારા “બેટી બચાવો બેટી પઢાવો” અંતર્ગત બાળકના પુરતા પોષણ માટે બાળ મૃત્યુ ઘટે તે માટે “બાળસખા” યોજના અમલમા મુકવામાં અવી છે. જે અંતર્ગત સરકારે પ્રાઈવેટ…

ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય સંચાલિત નહેરૂ યુવા કેન્દ્ર પાલનપુરની વાર્ષિક કાર્ય યોજના અને જિલ્લા સલાહકાર સમિતિની બેઠક પાલનપુર કલેક્ટર કચેરીના સભાખંડમાં નિવાસી અધિક…

(માહિતી બ્યુરો, પાલનપુર) દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી હેઠળ ચાલતી “નોલેજ ડીસેમીનેશન થ્રુ ડીસ્ટન્સ લર્નીગ” યોજના અંતર્ગત “જીરૂની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ” વિષય ઉપર તા.0૨/૧૧/૨૦૨૦ના…

(માહિતી બ્યુરો, પાલનપુર) જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુર દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ અંતર્ગત તાજેતરમાં માનવીય અભિગમવાળું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. જેમાં બદકામ બાદ…

દીઓદર પ્રેસ કલબ દ્વારા આજરોજ દીઓદર માર્કેટ સમિતિના વાઈસ ચેરમેન પદે વરાયેલા પત્રકાર ક્ષેત્ર પરાગભાઈ જાેષીનો સન્માન સમારોહ યોજાયો. શીવમ હોલ ખાતે મુખ્ય મહેમાન પદે પધારેલા…

દીઓદર તાલુકામાં “શૌચાલય કૌભાંડ”માં અટવાતી પ્રજા – સરકારનો કરોડો રૂપિયાનો ચૂનો..પ્રજા જૈસે થે..ચર્ચાસ્પદ.. – સરકારને ચોપડે ર૦ર૦ સુધીમાં ૧૦૦ ટકા શૌચાલય અંતર્ગત તાલુકામાં ૩૦૭૧પ બન્યાં…. પ્રજાને…

બનાસકાંઠા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે તાજેતરમાં વરણી પામેલા કાંકરેજ પંથકના નેકારીયા ના વતની ભુપતાજી ઠાકોર નું દિયોદરના પત્રકારો તથા મિત્રો સન્માન કરી રહ્યા છે

દીઓદર માર્કેટ સમિતિના ચેરમેન પદે ઈશ્વરલાલ જે. તરક અને વા.ચેરમેન પદે પરાગભાઈ એમ.જોષી ની બિનહરિફ વરણી થવા પામેલ. બંન્ને ને ઉપસ્થિત સૌએ આવકારી શુભકામનાઓ પાઠવેલ. દીઓદર…

દિયોદર ગજાનન ગૌશાળામાં ગતરોજ એકાએક ઘાસચારો ઉતારવા આવેલ એક ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી એકા એક ટ્રકમાં અગમ્ય કારણોસર આગ લાગતા આજુબાજુના વિસ્તારમાં દોડધામ…

શ્રી દશા શ્રીમાળી કાંકરેજી બેતાલીસી જૈન સમાજ ની દીકરી અને નીતાબેન હસમુખભાઈ હરખાણી સુરતવાળા ની કુલદીપીકા મુમુક્ષુ સેલ્વીબેન ની દીક્ષાનું મુહૂર્ત આજરોજ શંખેશ્વર મુકામે પરમ પૂજ્ય…