Browsing: બનાસકાંઠા

દીઓદરમાં આવેલ ગાયત્રી હોસ્પીટલના ર્ડા.હસમુભાઈ સોલંકીના સુપુત્ર અનિકેત નીટ ર૦ર૦ (નેશનલ એલ જીબીલીટી કમ એન્ટસટેસ્ટ) માં ઉતીર્ણ થયેલ. જેનું આજરોજ દીઓદર ભારતવિકાસ પરિષદ દ્વારા શાલ ઓઢાડી…

તાજેતરમાં બનાસડેરીમાં દીઓદર તાલુકામાંથી પ્રતિનિધિ તરીકે બિનહરિફ થયેલા યુવા અને બનાસબેંકના વર્તમાન ડીરેક્ટર ઈશ્વરભાઈ ટી.પટેલનું આજરોજ ભારત વિકાસ પરિષદ દીઓદર દ્વારા શાલ ઓઢાડી મોમેન્ટો આપી બહુમાન…

દીઓદરમાં અદ્યત્તન સગવડો પુરી પાડતી અમર હોટલ અને રેસ્ટોરન્ટ એન્ડ બેન્કેટનો શુભારંભ આજરોજ પૂ.સંતોના હસ્તે રીબીન કાપી કરવામાં આવેલ. દીઓદરમાં૧પ હજાર ફુટની જગ્યામાં ઉભી થયેલ ૧૬…

મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત પાલનપુર ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બેઠક યોજાઇ તા. ૯ નવેમ્બરથી ૧૫ જાન્યુઆરી-૨૦૨૧ સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્‍ત સુધારણ કાર્યક્રમ યોજાશે…

ગૌરવશાળી દલિતો શહીદો અને સંતો નામનું શ્રી પ્રેમજીભાઇ ચૌહાણના ૧૮માં પુસ્તકનું વિમોચન સિનિયર સબ એડીટરશ્રી રેસુંગ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિ કરાયું પાલનપુર તાલુકાના દલવાડા ગામના વતની…

બનાસકાંઠા જીલ્લા શિક્ષણ સમિતિના નવા વરાયેલા ચેરમેન નરસિંહભાઈ દેસાઈને પાલનપુરમાં બનાસકાંઠા જીલ્લા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક મંડળી દ્વારા બહુમાન કરવામાં આવેલ. ત્યારબાદ નરસિંહભાઈ દેસાઈના હસ્તે…

દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાના મુસાફરો તેમજ સુરત ખાતેના રત્ન કલાકારોને તેઓના વતનમાં જવા એસ.ટી. બસ સુવિધા પૂરી પાડવા અન્વયે એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરવામાં આવેલ…

આગામી શિયાળામાં જરૂરીયાત મંદ પરિવારોને ઠંડીમાં ઉપયોગી થઈ શકે તે માટે ધાબળા તથા મીઠાઈનું પેકેટ આપવા માટેનું આયોજન કરવા માટે આજરોજ ભારત વિકાસ પરિષદ દ્વારા હનુમાન…

ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા આયોજિત આજે દિયોદર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ માનજીભાઇ જોષી તેમજ માકૅટસમિતી દિયોદર ના ચેરમેન ઇશ્વરભાઇ તરક શાલ, મોમેન્ટો, ગિફ્ટ આપી…

– મહેસાણા બાયપાસ રપ વર્ષની ગેરંટીવાળો બ્રિજ ટુંકાગાળામાં ધારાશયી ? એજ કા.ઈ.શ્રીને સરકારે નિવૃતિબાદ પણ બનાસકાંઠા જીલ્લામાં કા.ઈ.પદ આપ્યું. શું મહેસાણાનું બનાસકાંઠામાં પુનરાવર્તન કરવાનું છે..? -…