જય શ્રી કાંકરેજી ગોડીજી પાર્શ્વનાથ દાદા
શ્રી કાંકરેજી દશા શ્રીમાળી બેતાલીસી જૈન સમાજ
પ્રેરણા-આશીર્વાદ-ગચ્છાધિપતી પ.પૂ.આ.ભ.શ્રી કલ્પજય સુરીશ્વરજી મહારાજા તથા પ.પૂ પન્યાસ શ્રી શીલરત્ન વિજયજી મ.સા આદિ.
આયંબિલના પુણ્ય પ્રભાવથી સમાજની વિશેષ સુખાકારી અને શાંતિ થાય તથા જે કોઈપણ હોસ્પિટલાઈઝ હોય તે જલદી થી જલદી સ્વસ્થથઈ જલદી થી ઘરે પરત ફરે તથા સમગ્ર વિશ્વમાં થી કોરોના મહામારી દુર થાય એવી મંગલ શુભ કામના
સાંકળી આયંબિલના આરાધકે સાંકળી આયંબિલનું પચ્ચક્ખાણ લેતી વખતે બોલવાનો સંકલ્પ
સંકલ્પ-સમાજની સુખાકારી તથા સમગ્ર વિશ્વમાં શાંતિ માટે મહા મંગલકારી-મહા પ્રભાવિક – સર્વ અરિષ્ટનાશક મહામારી નાશક એવું સાંકળી આયંબિલ હું કરૂં છું.
જગતના સર્વજીવોનું કલ્યાણ થાઓ
જાપ-ૐ હ્રીં અર્હં શ્રી ગોડીજી પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા -20 -માળા ગણવી.