Browsing: શિક્ષણ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી કેર ફોર ચિલ્ડ્રન યોજનાનું લોંચિંગ કરવામાં આવ્યું હતું. આ તકે જામનગર જિલ્લા કલેકટર કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કલેકટર…

સેમિનારમાં રાજ્યના માજી મંત્રી અને ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરે જણાવ્યું કે, આધુનિક શિક્ષણમાં કારકિર્દી માર્ગદર્શન થકી ઉંચા શિખર પાર કરી શકાય છે. પરંતુ તે માટે નિર્ણાયક…

દાહોદમાં જિલ્લા કક્ષાનો ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ દાહોદની એન.ઇ. જીરૂવાલા પ્રાથમિક શાળાના સભાગુહમાં યોજાયો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર મોટી સંખ્યામાં આ…

નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટ પ્રમાણે જાણવા મળેલ કુપોષિત દરને ઘટાડવા માટે અમરેલી આરોગ્ય વિભાગ દ્વારા મિશન સુપોષિત શિશુ અંતર્ગત આરોગ્ય સ્ટાફને તાલીમ આપી કામગીરી હાથ…

ખેડા જિલ્લા મહિલા પોલીસે બધિર શાળાના બાળકો સાથે મુલાકાત કરી હતી. આ દરમ્યાન તેમના દ્વારા બાળકોને ટીમ કાર્યરત હોવાનુ જણાવ્યું હતું અને તે અંગે માર્ગદર્શન પણ…

દાહોદ જિલ્લાના ગુલતોરા પ્રાથમિક શાળાના શિક્ષક નૈમેશ ચૌધરીએ પ્રાથમિક શાળામાં બાળકોને અભ્યાસની સાથે સાથે શાળામાં ભજન ધૂન અને ઉદઘોષક તરીકે મહત્વની ભૂમિકા ભજવી ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશમાં…

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીના 3 થી 6 વર્ષના બાળકોના સર્વાંગી વિકાસનું અવલોકન કરી બાળવાટિકામાં પ્રવેશ મેળવવા માટેની સજ્જતા કેળવવાના હેતુથી પા…

સુરતમાં ભગવાન મહાવીર યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ શિક્ષણમંત્રી તથા માર્ગ અને મકાન મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સમારોહમાં ૧૮૩ વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાની પદવી એનાયત કરવામાં આવી…

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા નવી શિક્ષણ નીતિ અમલીકરણ અંતર્ગત કોલેજોમાં શિક્ષણ સાથે છાત્રોનું ચારિત્ર્ય ઘડતર અને સંસ્કારોનું સિંચન થાય તેવા ઉદ્દેશથી નવા શૈક્ષણિક વર્ષથી જ અભ્યાસક્રમની સાથે…

Shantishram News, Diyodar, Gujarat. ભારતભરમાં પૂજ્ય તપાગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ વિજય રામસૂરીશ્વરજી મહારાજા (ડહેલાવાળા) ની ૧૭ મી સ્વર્ગારોહણ તીથી ઉજવાઈ ફાગણ વદ- નોમ શનિવાર તા.ર૬ માર્ચના રોજ…