સરસપુર આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ ઓગષ્ટ-૨૦૨૨માં એડમિશનની સંપૂર્ણ સેંટ્રલાઈઝડ પ્રક્રિયા ચાલુ છે. ધો.૮ અને ૯ તેમજ ૧૦ પાસ વિદ્યાર્થીઓ માટે સંસ્થા ખાતે કાર્યરત વિવિધ એંજિનીયરીંગ તથા નોન એંજી. પ્રકારના કોર્ષ પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ તથા રજીસ્ટ્રેશન ફી ભરવાની છેલ્લી તા. ૨૬ જૂન ૨૦૨૨ છે. સરસપુર આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ અન્વયે વિનામૂલ્યે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા સરસપુરના આચાર્યની યાદીમાં જણાવાયું છે.
ખાસ કરીને આઈઆઈટીમાં સ્કિલ બેઝ કોર્સીસ વિદ્યાર્થીઓને કરીયર માટે ખૂબ ઉપયોગી થઈ રહ્યા છે. જે હેતુસર આ વખતે આઈઆઈટીમાં ભણતા વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારના ભરતી કેમ્પ કરી વિદ્યાર્થીઓને રોજગારી પણ અપાવવામાં આવી રહી છે. આઈઆઈટીમાં એક સમયે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળતો હતો પરતુ અત્યારે પહેલાની સરખામણીમાં કેટલાક વર્ષમાં પ્લસ માઈનસ સંખ્યા પણ જોવા મળી રહી છે ત્યારે આ વખતે ડ્રોન ટેકનોલોજીને લગતા સ્કિલ બેઝ કોર્સીસ પણ ડેવલપ કરવામાં આવી રહ્યા છે. ડ્રોન પ્રોગ્રામ દેશભરમાં લોન્ચ થયો છે ત્યારે વિદ્યાર્થીોઓને તેના કારણે કરીયરલક્ષી માર્ગદર્શન પણ તેના કારણે મળી રહેશે.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો