Browsing: અન્ય

સ્પેસ સેક્ટરના સ્ટાર્ટ-અપ સ્કાયરૂટ એરોસ્પેસે મંગળવારે સ્વદેશી વિક્રમ-1 રોકેટનું અનાવરણ કર્યું હતું. આવતા વર્ષની શરૂઆતમાં ઉપગ્રહોને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં પહોંચાડવામાં આવે તેવી અપેક્ષા છે. તમને જણાવી…

શરદપૂર્ણિમાના દિન 28 ઓક્ટોબરના રોજ ચંદ્રગ્રહ થવાનું છે જેને લઈને વિવિધ મંદિરો દ્વારા નિયમિત થતી પૂજાઓ, આરતી સહિતનો ઉપક્રમ માં ફેરફાર કરવામાં આવ્યા છે શરદપૂર્ણિમાના દિન…

તા.1લી ઓક્ટોબર 2023થી જ આ નિર્ણયનો અમલ થશે : રાજ્યના 61,560 કર્મચારીઓને લાભ મળશે રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30% જેટલો વધારો કરવાનો નિર્ણય…

તેલ અવીવથી સ્પાઈસ જેટની પાંચમી ફ્લાઈટ મંગળવારે દિલ્હી એરપોર્ટ પર 18 નેપાળી નાગરિકો સહિત 286 મુસાફરોને લઈને આવી હતી. ઓપરેશન અજેયા હેઠળ ભારતની આ પાંચમી ફ્લાઇટ…

“મારી માટી, મારો દેશ”….માટીને નમન…..વીરોને વંદન કળશની માટી સાથે સૌ નાગરિકોની વસુધૈવ કુટુમ્બકમની ભાવના પણ બળવત્તર થશે- મંત્રી ડો કુબેરભાઈ ડિંડોર લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ સુદ્રઢ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સંબંધિત માનહાનિના કેસમાં ગુજરાત હાઈકોર્ટ આગામી મહિનાની 3જી તારીખે મહત્વની સુનાવણી હાથ ધરશે. કોર્ટના નિર્ણય બાદ એ નક્કી થશે કે દિલ્હીના મુખ્યમંત્રી…

આંદામાન અને નિકોબાર કમાન્ડના કમાન્ડર-ઈન-ચીફ એર માર્શલ સાજુ બાલક્રિષ્નને જણાવ્યું હતું કે દ્વીપસમૂહમાં દરિયાઈ સુરક્ષાનું ભાવિ ભારત આ ક્ષેત્રમાં તેની ક્ષમતાઓને કેવી રીતે વધારશે તેના પર…

દિલ્હી પોલીસે શુક્રવારે (6 ઓક્ટોબર) કેરળના કોડુમોન નજીક ન્યૂઝક્લિકની ભૂતપૂર્વ કર્મચારી અનુષા પૉલના ઘરે દરોડા પાડ્યા હતા. દિલ્હી પોલીસે તપાસના ભાગરૂપે પોલનું લેપટોપ અને ફોન જપ્ત…

મોરોક્કોના ગૃહ મંત્રાલયે જણાવ્યું કે ભૂકંપના કારણે ઓછામાં ઓછા 296 લોકોના મોત થયા છે, જ્યારે 153 લોકો ઘાયલ છે. Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l મોરક્કોમાં…

બાગેશ્વર શાસ્ત્રીને ધમકી આરોપીની ધરપકડ Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના હાફિઝગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની પોલીસે બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને…