Browsing: ધાર્મિક

અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર 2025 સુધીમાં તૈયાર થઈ જશે. રિપોર્ટ મુજબ ડિસેમ્બર 2023થી રામ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાશે. એટલે કે ડિસેમ્બર 2023થી ભક્તો મંદિરમાં…

મુંબઈ. દક્ષિણ મુંબઈ માં આ વખતે ફરી ‘લાલબાગચા રાજા’ બિરાજશે. 93 વર્ષ જૂના આ ગણેશોત્સવ આયોજનને આ વર્ષે કોવિડ-19 મહામારીને ધ્યાનમાં લેતા તમામ નિયમોની સાથે આયોજિત…

Shantishram News, Diyodar, Gujarat. સુરત મહાવિદેહધામ, વેસુ મધ્યે 451 દિક્ષા દાનેશ્વરી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય ગુણરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પૂજ્યશ્રીના…

Shantishram News, Diyodar, Gujarat. શ્રી રાજેન્દ્ર ધામ સમેતશિખરજી મહા તીર્થ મધ્યે પરમ પૂજ્ય ક્ષમાશેખર વિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણા સાધુ ભગવંતોની પાવન નિશ્રામાં જૈન ધર્મના વારસદારો…

Shantishram News, Diyodar, Gujarat. પાલીતાણા મધ્યે કચ્છ વાગડ સાત ચોવીસી ધર્મશાળા મધ્યે વાગડ દેશોદ્ધારક પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી જીત વિજયજી મહારાજ સાહેબ ના ગુણાનુવાદ પરમ પૂજ્ય…

Shantishram News, Diyodar, Gujarat. પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય રત્નચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ (ડહેલાવાળા) આદિ ઠાણા ગુરુ ભગવંતોની પ્રેરક નિશ્રામાં ભાવનગરમાં સામુદાયિક માસક્ષમણ તપના મંડાણ થયા.…

Shantishram News, Diyodar, Gujarat. દિલ્હી પિતમપુરા ગુજરાત એપાર્ટમેન્ટ મધ્યે પ્રશાંતમૂર્તિ પરમ પૂજ્ય તપાગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ ના ૯૧માં સંયમ ગ્રહણ દિનની ઉજવણી શ્રી…

Shantishram News, Diyodar, Gujarat. શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, નવસારીના આંગણે પરમ પૂજ્ય પ્રવચન પ્રભાવક આચાર્ય શ્રીમદ વિજય કલ્પેંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પાવન…

Shantishram News, Diyodar, Gujarat. ગુરુરામ પાવનભૂમિ, પાલ, સુરત મધ્યે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ વિજય અભયદેવસુરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય મોક્ષરત્ન સૂરીશ્વરજી…

Shantishram News, Diyodar, Gujarat. ઉત્તર ગુજરાત ની ધન્યધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થે શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટના ઉપક્રમે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ અને શ્રી…