Browsing: ધાર્મિક

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 30 ઓગસ્ટના રોજ ઉજવાશે. કૃષ્ણ ભક્તો તેમની જન્મજયંતિ પર જન્માષ્ટમીના તહેવારની ઉજવણીની તૈયારી કરી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન…

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવ જેવા તહેવારો માટે કોરોનાની ગાઇડલાઇન અને એસઓપી અન્વયે રાત્રિ કર્ફ્યૂ અને અન્ય નિયંત્રણો હળવા કરવાની જાહેરાત કરવામાં આવી છે.…

કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાને પગલે જનજીવન ફરી ધબકતું થઇ ગયું છે. રવિવારે રક્ષાબંધનના પર્વની રાજ્યભરમાં ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આજે જ્યોર્તિલિંગ સોમનાથમાં ૬૦ હજાર,…

શ્રાવણ મહીનાની પૂર્ણિમા એટલે ભાઇ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન. આ દિવસે બહેન ભાઇની લાંબી ઉંમર અને સુખાકારી માટે ભાઇના કાંડા પર રક્ષા દોરી બાંધે છે. ત્યારે…

Shantishram News, Diyodar, Gujarat. મુંબઈ થાણા નગરે વિશ્વશાંતિ નિમિત્તે પૂ.આ.શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ.સા. ની પાવનનિશ્રા માં શ્રી પાર્શ્વપદ્માવતી અધિષ્ઠાયિકા શ્રી પદ્માવતી મહાદેવીનું શાસ્ત્રોક્ત વિધિ વિધાન સહ બૃહદ…

Shantishram News, Diyodar, Gujarat. અમદાવાદ ડહેલાના ઉપાશ્રય મધ્યે ચાતુર્માસ બિરાજમાન પૂજ્ય ડહેલાના સમુદાયના વડીલ નાયક પરમ પુજ્ય આચાર્ય શ્રીમદ વિજય યશોભદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ…

Shantishram News, Diyodar, Gujarat. દિલ્હી નગરે પીતમપુરા ગુજરાત એપાર્ટમેન્ટના આંગણે દિલ્હી ગુજરાતી શ્વે.મુ. જૈન સંઘના તત્વવિધાનમાં ગુરૂ પ્રેમના આજીવન ચરણોપાસક પૂ.આ.શ્રી કુલચંદ્ર સૂરીશ્વરજી મ.સા.(કે.સી.)ની પાવનનિશ્રામાં ઉપધાન…

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને હવે જન્માષ્ટમી પણ નજીકમાં છે ત્યારે ભક્તો શ્રીકૃષ્ણ જન્મોત્સવમાં તલ્લીન થવા માંડયા છે. દ્વારકા એ માટે સૌની પહેલી પસંદ…

Shantishram News, Diyodar, Gujarat. પરમ પૂજ્ય ભક્તિસુરી સમુદાય ના ગચ્છાધિપતિ કાંકરેજ કેસરી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલ્પજય સુરીશ્વરજી મહારાજ સાહેબની સ્વાસ્થ્યની અનુકૂળતા માટે શ્રી…

Shantishram News, Diyodar, Gujarat. શ્રી આનંદનગર જૈન સંઘ સેટેલાઇટ, અમદાવાદના આંગણે શ્રી નાકોડા પાર્શ્વનાથ દાદા ના જિનાલયની વર્ષગાંઠ તારીખ 15/8/2021 શ્રાવણ સુદ સાતમના રોજ ઉજવાઇ. સાલગીરી…