Browsing: ધાર્મિક

નરેન્દ્ર સરોવરથી ઓડિશાના પુરીમાં 21 દિવસ ચાલતી ચંદનયાત્રા શરૂ થઈ ચૂકી છે. તેની સાથે જ જગન્નાથજીની રથયાત્રા માટે રથોનું નિર્માણ સંપૂર્ણ વિધિ-વિધાન સાથે શરૂ…

ગંગા કિનારે ઉત્તરપ્રદેશમાં કોરોનાથી મૃત્યુ પામી રહેલા લોકોના મૃતદેહો દફનાવવામાં આવી રહ્યા છે .કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલી અને તેમના ગૃહ જિલ્લા પ્રયાગરાજથી મોટા…

ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં અમદાવાદમાં ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવતું હોય છે. આજે અખાત્રીજના દિવસે સવારે સાડાનવ વાગ્યાની આસપાસ જમાલપુર ખાતેના જગન્નાથ મંદિરના…

શુક્રવારે દેશભરમાં ઈદનો તહેવાર મનાવવામાં આવશે.દારુલ ઉલુમ દેવબંધ, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ અને દેશની અનેક મસ્જિદ કમિટીઓએ આ વખતે ઈદ પર કોરોનાની ગાઇડલાઈન્સ…

દીઓદરમાં મહેતા પરિવાર દ્વારા ગુરૂભગવંતોની સુંદર વૈયાવચ્ચનો અનેરો લાભ: પૂ.ડહેલાના સમુદાયના વડીલ નાયક આ.ભ.શ્રી વિ.યશોભદ્રસૂરીશ્વરજી મ.સા., પૂ.આ.ભ.વિ.પિયુષભદ્રસૂરીશ્વરજી મ.સા., આદિ સાધુ-સાધ્વીજી ભગવંત આદિઠાણા દીઓદર નગરે દિયોદર સંઘમાં…

સાધાર્મિક ઉત્થાન – એક અનોખુ અનુષ્ઠાન જૈન એલર્ટ ગ્રુપ દ્વારા સાધાર્મિક ઉત્થાનનો અનોખુ અનુષ્ઠાન: આજનો પવિત્ર દિવસ તા. 02/05/21  ચૈત્ર વદ – 6 પૂજ્ય આચાર્ય ભુવનભાનસુરી…

ફ્રી જૈન ટિફિન સેવા: અમદાવાદ શ્રી પરમ આનંદ જૈન સંઘ દ્વારા પુરી પડાતી અદભૂત સેવા: વર્તમાન કોરોના માહામારીના આ ભયાનક સમયમાં કોરોના ના દર્દી ને અને…

વીરમ્ પરિવાર, અમદાવાદ દ્વારા આજ રોજ રસ પુરી નું વિતરણ કરવામાં આવ્યું: વીરમ પરિવાર, અમદાવાદ ના યુવાનો દ્વારા આજ રોજ ગરીબ તથા જરૂરીયાતમંદ લોકોને રસ પુરી…

શ્રી મહાવીર જૈન સોશ્યલ ગૃપ, નિર્ણયનગર દ્વારા ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને રસ-પુરી-ખમણનું જમણ શ્રી મહાવીર જૈન સોશ્યલ ગૃપ નિર્ણય નગર દ્વારા શ્રી મહાવીર જન્મ કલ્યાણ પ્રસંગે દાતાઓના…

કોરોના વાયરસની સ્થિતિને ધ્યાને લઇ અંબાજી મંદિર તા. ૫ મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે: સમગ્ર દેશ કોરોના કોવિડ-૧૯ વાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે.…