Browsing: ધાર્મિક

અમદાવાદ મધ્યે પરમ પૂજ્ય વડીલ નાયક આચાર્યશ્રી યશોભદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ડહેલાવાળા તથા પરમ પૂજ્ય આચાર્ય શ્રી પિયુષભદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં રવિ પુષ્ય…

સુવિશાલ ગચ્છાધિપતિ, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્દવિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા ના – સમાધિમંદિરના શિલાન્યાસ માગૅ નામકરણ પ્રસંગે બોડકદેવ વોર્ડમાં સીતાવન ફાર્મ થી કાલીબારી મંદિર સુધીના માર્ગને “જૈનાચાર્ય શ્રી જયઘોષસુરિ…

અનાજ કીટ વિતરણ 150 પરિવારોમાં અનાજની કીટવિતરણ 07-11-2020 સંપૂર્ણ લાભાર્થી શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન યુવક મંડળ, જૈન સોસાયટી, અમદાવાદ નિશ્રા જિનાજ્ઞા યુવા ગ્રુપ સંસ્થાપિકા પ.પૂ.સા શ્રી…

રાજ્ય સરકારે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. દિવાળી જ નહીં, અન્ય તહેવારો તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા સંબંધમાં જરૂરી સૂચનાઓ…

જય જય નંદા જય જય ભદ્દા સુરત શ્રી કૈલાશનગર જૈન સંઘ ના આંગણે… પૂ.આ. શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-રાજેન્દ્રસૂરિ સમુદાયના મેવાડદેશોદ્વારક આ. શ્રી જિતેન્દ્રસૂરિ મ.સા. ના શિષ્ય આ. શ્રી…

સરકારની વિચારણાને પગલે ફટાકડાંના વેપારીઓની ચિંતા વધી છે. અમદાવાદઃ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાત સહિત અન્ય રાજ્યોને ફટાકડાં પર પ્રતિબંધ મૂકવા નોટિસ ફટકારી છે. હવા- અવાજના પ્રદુષણ ઉપરાંત…

૫૦૦ થી વધુ તપસ્વિયો એક જ સંઘમાં વર્ષિતપ કરી રહ્યા છે કેવો સુંદર સંયોગ… આવા મહાન તપસ્વિયોની સુંદર સેવા શ્રી સંઘ કરી રહ્યો છે ટિફિન સેવા…

કૈલાસનગર જૈન સંઘ ના આંગણિયે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કુલ ચંદ્ર સુરીશ્વરજી મા.સા. તથા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત રશ્મિરત્ન સુરીશ્વરજી મ,સા. આદી ઠાણાની પાવન નિશ્રા માં…

દેશ અને વિદેશમાં અનેક અધ્યાત્મસાધકો અને મુમુક્ષુઓને શ્રીમદ્ રાજચંદ્ર દ્વારા લિખિત “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર” ગ્રંથે મોક્ષપ્રતિની યાત્રામાં અપૂર્વ સહાય કરી છે. આજથી 125 વર્ષ પહેલાં વિ.સં. 1952માં…

૩૫૭ મી ઓલીનુ પારણુ…. જિનશાસનના મહાન તપસ્વિ સાધ્વિજી ભગવંત #હંસકીર્તિશ્રીજી મ.સા ના #વર્ધમાન_તપની ૧૦૦ + ૧૦૦ + ૧૦૦ + ૫૭ = ૩૫૭ મી આયંબિલ તપની ઓલીનુ…