Browsing: રાષ્ટ્રીય

શ્રી દેવચંદ નગર જૈન સંઘ મલાડ ઇસ્ટ મધ્યે લબ્ધગુરુ કૃપાપ્રાપ્ત પરમ પૂજ્ય આચાર્ય શ્રી શીલરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં લબ્ધિનિધાન ગુરુ ગૌતમસ્વામી નું સામૂહિક મહાપૂજન યોજાયું…

સેલિબ્રેશન સમયે રૂમમાં હાજર લોકોએ માસ્ક પણ પહેર્યા નહોતા. જેને કારણે બર્થડે પાર્ટીના 5 દિવસમાં જ 22 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. પ્રતિકાત્મક તસવીર. અમદાવાદઃ શહેરના નારણપુરા…

રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનને કોરોના ચેપ લાગ્યો છે. કોવિડના સામાન્ય લક્ષણો જણાતા યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના પત્નીને પણ યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ…

જેસલમેરમાં ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી મનાવી રહેલા પીએમ મોદીએ સેનાની ટેન્ક પર સવાર થયા હતા અને તેમણે ટેન્ક પર ઉભા રહીને મુસાફરી પણ કરી હતી.…

દીવાળીના તહેવારોમાં આમ જનતા સૌની સાથે મીઠાઈ આરોગી શકે તેવા શુભ આશય થી કોરોનાની મહામારીમાં સતત ત્રણ માસ સુધી બંન્ને ટાઈમ અવિરત રસોડુ ચલાવી ગરમા ગરમ…

દીઓદરના યુવા રાજવી અને સરપંચશ્રી ગીરીરાજસિંહજી વાઘેલા એ આજે દીઓદર ગ્રામ પંચાયત ખાતે દીઓદરના પત્રકરોની નૂતનવર્ષની પૂર્વ સંધ્યાએ શુભેચ્છા મુલાકાત ગોઠવી સૌ પત્રકારોને આવકારેલ. શ્રી ગીરીરાજસિંહ…

“સુરત મહાનગરપાલિકા અને સચિન ટેક્ષ્ટાઇલ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીસ વેલ્ફેર આસોસિએશનના જનભાગીદારી દ્વારા રૂ. ૧૩૦.૩૫ કરોડના ખર્ચે ટર્શરી ટ્રીટેટ વેસ્ટ વોટર પૂરુ પાડવા પ્રકલ્પ નું ઉદ્ઘાટન માન.ગુજરાત પ્રદેશ…

         દિવાળીનો તહેવાર પ્રકાશના પર્વ તરીકે જાણીતો છે પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પણ દર વર્ષે દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં માઈભક્તો માં અંબાના શરણે વંદન કરી…

યુવાનો સોશ્યલ મિડીયાના બદલે સોશ્યલ વર્ક કરી શક્તિશાળી રાષ્‍ટ્રનું નિર્માણ કરે                                  — કલેકટરશ્રી આનંદ પટેલ         પાલનપુર મુકામે નૂતન જીવદયા ગ્રુપ દ્વારા આયોજીત કાર્યક્રમમાં કલેકટરશ્રી…

કોરોનાએ ઉથલો મારતા રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે કહ્યું હતું કે, નવા વર્ષે મહેમાનનું સ્વાગત હળદરવાળા દૂધથી કરો. ગળે મળવાને બદલે દૂરથી નવા વર્ષેમાં પ્રણામ કરો.…