Browsing: રાષ્ટ્રીય

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા મુકામે નર્મદા આધારિત કુલ-૪ જૂથ  સુધારણા પાણી પુરવઠા યોજનાના રૂ.૨૪૧.૩૪ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામોના લીધે…

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમીતભાઈ ચાવડા આજરોજ દીઓદરમાં આવતાં દીઓદરના ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયા અને કોંગ્રેસના ટીમ દ્વારા આદર્શ હાઈસ્કુલ ખાતે સન્માન કરવામાં આવેલ. શ્રી અમીતભાઈ…

બનાસ મેડિકલ કોલેજ દ્વારા થતાં કોરોનાનો RTPCR ટેસ્ટ જીલ્લાવાસીઓ માટે આર્શીવાદરૂપ બનશે :- શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીથી સંક્રમિત થયેલા દર્દીઓ અને કોરોના શંકાસ્પદ દર્દીઓની…

બનાસકાંઠા જાગીરદાર સમાજના આગેવાન ફોરણા નિવાસી મફતસિંહજી જોરજી વાઘેલા (મફજી બાપુ ફોરણા) નું દુઃખદ અવસાન થયું હિંદવાણી પંથકને આજે મોટી ખોટ પડી સચોટ વક્તા મફત સિંહ…

કોવિડ-૧૯ સંદર્ભે જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ રહેવા કલેકટરશ્રીએ અધિકારીઓને સુચના આપી કોરોના સંક્રમણ અટકાવવા પાલનપુર ખાતે બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ હતી.…

પાટણ મધ્યે માનવ સેવા એજ પ્રભુ સેવા ને સાર્થક કરતાં અગ્રણીઓ અને ચીફ ઓફિસર, પાટણ નગરપાલિકા છેલ્લાં કેટલાંક વર્ષોથી પાટણનાં અગ્નણી બિલ્ડર બેબા શેઠ દર ધનતેરસે…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનો અને દેશ-વિદેશમાં વસેલા ગુજરાતી પરિવારોને દિપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રીશ્રીએ શુભેચ્છાઓ પાાઠવતાં જણાવ્યું…

ભારતના માહિતી કમિશનર તરીકે નિમાયેલા વરિષ્ઠ પત્રકાર શ્રી ઉદયભાઇ માહૂરકરનું ગુજરાત મીડિયા ક્લબ અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા જાહેર અભિવાદન ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણી…

અમદાવાદ મનપાના પૂર્વ મેયર અમિત શાહ અને તેમના પુત્ર કોરોનાથી સંક્રમિત અમદાવાદ મનપાના પૂર્વ મેયર અમિત શાહ અને તેમના પુત્ર કોરોનાથી સંક્રમિત થયા હતા. પૂર્વ મેયરને…