Browsing: સ્વાસ્થ્ય

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા વધતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. છેલ્લા 9 દિવસમાં 32 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, 2 જૂનના રોજ કોરોનાનો એક કેસ…

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થ ઇન્ડિકેટર્સ સતત બહેતર બની રહ્યા છે. નીતિ આયોગના ત્રીજા સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ ઇન્ડેક્ષ મુજબ…

આજરોજ વડોદરાવાસીઓએ સાંસદ ખેલ સ્પર્ધામાં જોડાઈને સૂર્યનમસ્કારના કાર્યક્રમને એક ઉંચાઈએ પહોચાડ્યું છે. ખાસ કરીને આજે આ કાર્યક્રમને વર્લ્ડ બુક ઓફ રેકોડમાં સ્થાન આપવામાં આવ્યું હતું સૂર્યનામસ્કારમાં…

બારડોલી: BAPS સ્વામિનારાયણ સંસ્થાના બાળકો તથા બાલિકાઓ દ્વારા બારડોલી ખાતે એક વિરાટ વ્યસન મુક્તિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલી BAPS છાત્રાલય બારડોલી ખાતે નગરપાલિકા પ્રમુખ…

ઊનાના મોઠામાં ગેસની સેફ્ટી બાબતે લાઈવ ડેમો કરી માર્ગદર્શન અપાયુતાલુકાના મોટા ગામે આજે વિનામૂલ્યે ઉજ્વલા યોજના હેઠળ ગેસના કનેક્શન આપવામાં આવ્યા હતા અને તેમાં સાવચેતીના પગલારૂપે…

કેટલાક દેશોમાં મંકીપોક્સ વાયરસના નવા કેસો વચ્ચે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને ICMRને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવા માટે નિર્દેશ…

Shantishram News, Diyodar, Gujarat. જૈનોની ચૈત્રમાસની આયંબીલ ઓળીનો પ્રારંભ ચૈત્ર સુદ-સાતમ તા.૮ એપ્રિલ ગુરૂવારના રોજ થનાર છે. વિશ્વભરના વિવિધ સંઘોમાં ઓળીનો પ્રારંભ થશે. ઓળીની પૂર્ણાહુતી ચૈત્રસુદ-પુનમ…

Shantishram News, Diyodar, Gujarat. શ્રી ગોડીજી જૈન ટેમ્પલ ટ્રસ્ટ પુના મધ્યે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી અભયદેવસુરીશ્વરજી મહારાજ સાહેબ ના શિષ્યરત્ન ગુરુકૃપા નિધાન પૂજ્ય આચાર્યશ્રી મોક્ષરત્ન…

Shantishram News, Diyodar, Gujarat. જૈન શાસનની અદ્રિતીય ધરોહર એવા પરમપૂજ્ય ભક્તિ યોગાચાર્ય શ્રીમદ્‌ વિજય યશોવિજય સૂરીશ્વરજી મહારાજા તથા પદમભુષણ રાજપ્રતીબોધક પરમ પૂજય આચાર્ય શ્રીમદ્‌ વિજય રત્નસુંદર…