Browsing: કોરોના

દીઓદરમાં આજથી ત્રણ દિવસ લોકડાઉન… દિયોદર શહેરમાં સેનેટાઈઝેશન કરાયું: Diyodar દીઓદર પંથકમાં કોરોનાએ જાેરદાર એન્ટ્રી કરતાં ગામડે-ગામડે ગંભીર બિમારીઓ સહ લોકો હચમચી ગયા છે. ત્યારે તાલુકા…

કોરોના સંક્રમણની ચેઇન તોડવાના સ્વૈચ્છીક જનતા કરફ્યુંને બનાસકાંઠા ( Banaskantha ) જિલ્લામાં વ્યાપક આવકાર. કોરોના વૈશ્વિક મહામારીનું સંકટ સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે અને આ કોરોના સંક્રમણની…

બારામતીમાં બનાવટી રેમેડીવીરના ઈન્જેક્શનથી દર્દીના મોતની કમનસીબ ઘટના સામે આવી છે. આ કેસમાં ચાર લોકો પર દોષી સામૂહિક હત્યાકાંડનો ગુનો દાખલ કરાયો છે. પુણે જિલ્લાની બારામતી…

આપણે બધાં સવારમાં ચા મન માણીને પીએ છીએ. જો કે, હાલના કોરોના યુગમાં થોડા દિવસ માટે ચાને વિદાય આપી અને સવારમાં હળદરનું દૂધ પીવું તમારા સ્વાસ્થ્ય…

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. મોટાભાગના રાજ્યોએ નાઇટ કર્ફ્યુ તેમજ લોકડાઉન લગાવી દીધું છે. તેથી, તે રાજ્યોના મોટાભાગના નાગરિકોના રોજગારને ખરાબ રીતે અસર…

દેશમાં કોરોના દિવસે દિવસે વકરી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે પણ દેશભરની હોસ્પિટલોમાં ઓક્સિજન, વેન્ટિલેટર, પલંગ અને આવશ્યક દવાઓની અછતની નોંધ લીધી છે. ગુરુવારે ચીફ જસ્ટિસ એસ.એ.…

કોરોના આખા દેશને પાયમાલ કરી રહ્યો છે. સેંકડો લોકો મરી રહ્યા છે. આવા સમયમાં એક સારા સમાચાર આવ્યા છે. કોરોનાના ઝેરના પ્રભાવોને ઘટાડવા માટે તકનીકી પર…

મોદી સરકારની મોટી જાહેરાત: મહામારીમાં ગરીબો માટે 2 મહિના સુધી આટલું અનાજ આપશે મફત  કેન્દ્ર સરકારે મે અને જુન એમ બે મહિના માટે ગરીબોને 5 કિલો…

દેશની ઘણી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત છે. આવા સમયે ડો. ઝાકિર હુસેન હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટના બની હતી જ્યાં ઓક્સિજન લિકેજ થતાં 24 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. મુખ્યમંત્રી…

કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. હોસ્પિટલમાં બેડ મેળવવા માટે મોટો ધસારો છે. જેના લીધે હોસ્પિટમાં નવા દર્દીઓને દાખલ કરવા માટે જગ્યા નથી. આ સ્થિતિમાં…