Browsing: પાટણ

સરીયદમાં જીનાલય શીલાસ્થાપન કરવામાં આવ્યું. Shantishram News, Diyodar, Gujarat. પાટણ જીલ્લાના સરિયદ નગરે શ્રી વાસૂપૂજ્ય સ્વામી જૈન સંઘમાં નૂતન જિનાલયનું શીલા સ્થાપના તા. ર૭/૬/ ર૦ર૧ના રોજ…

શ્રી ઈન્દ્રમાણા અમીઝરા વાસુપૂજ્ય જીવરક્ષા અભિયાન દ્વારા સરિયદ, માંડલા, ધધાણા ખાતે પંખીઘર ચબુતરાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યુ. Shantishram News, Diyodar , Gujarat શ્રી ઈન્દ્રમાણા અમીઝરા વાસુપૂજ્ય જીવરક્ષા…

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારોને ઉજાગર કરતું પાટણ નું એક પરિવાર: Shantishram News, Diyodar , Gujarat સમગ્ર વિશ્વની જેમ ભારતમાં પણ હવે દેહદાન નું મહત્વ વધતું જાય…

Patan પાટણ જીલ્લાના નાની ચંદુર  ગામમાં આગેવાનોના સહકારથી એક જ દિવસમાં ૭૦ લોકોનું રસીકરણ : કોરોના Covid-19 વાયરસના સંક્રમણને અટકાવવા કન્ટેઈનમેન્ટ, પ્રાથમિક સારવાર અને રસીકરણ…

ઉત્તર ગુજરાત યુનિર્વસિટી, પાટણ  દ્વારા સ્નાતક-અનુસ્નાતક સેમ-1ની ઓનલાઇન પરીક્ષા લેવા નિર્ણય: હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં ગત ઇસીમાં જ ઓનલાઇન પરીક્ષાઓ પર બેન્ડ મૂકી ઓફલાઈન પરીક્ષાઓ જ લેવાનો નિર્ણય…

ગુજરાતના એક આખા જિલ્લાએ જાહેર કર્યું 7 દિવસનું લોકડાઉન કોરોનાની ત્રીજી લહેરમા લોકોને હવે લોકડાઉનનું મહત્વ સમજાઈ રહ્યું છે. ગુજરાત સરકારે કોઈ લોકડાઉન લગાવ્યું નથી, પણ…

શ્રી કલાપૂર્ણ સુરી આરાધના ભવન શંખેશ્વર મધ્યે ઓળી ના પારણા નિમિત્તે શ્રી માણીભદ્ર વીર દાદાનો પાંચ કુંડી હવન યોજાયો: શ્રી કલાપૂર્ણ સુરી આરાધના ભવન શંખેશ્વર મધ્યે…

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા મુકામે નર્મદા આધારિત કુલ-૪ જૂથ  સુધારણા પાણી પુરવઠા યોજનાના રૂ.૨૪૧.૩૪ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામોના લીધે…

પાટણ મધ્યે માનવ સેવા એજ પ્રભુ સેવા ને સાર્થક કરતાં અગ્રણીઓ અને ચીફ ઓફિસર, પાટણ નગરપાલિકા છેલ્લાં કેટલાંક વર્ષોથી પાટણનાં અગ્નણી બિલ્ડર બેબા શેઠ દર ધનતેરસે…

તાજેતરમાં Covid-19 lockdown દરમિયાન અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં અવિરત સર્જીકલ સેવાઓ માટે ગુજરાતના માનનીય ડેપ્યુટી સીએમ નીતીનભાઇ પટેલ દ્વારા Times Of India “Emerging Icons of gujarat 2020″…