Browsing: ગુજરાત

અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ ની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. રાજ્ય સરકાર વતી અરજીનો વિરોધ કરવામાં આવ્યો…

અરવલ્લીના મોડાસાની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતલક્ષી જાહેરાત કરી મુખ્યમંત્રીની આ જાહેરાતથી બનાસાકાંઠાના ખેડૂતોમાં ખુશી રાજ્યના ખેડૂતો માટે ખુશ ખબર છે. હવે ખેડૂતોને રાતના સમયે…

દક્ષિણ મધ્ય રેલવેમાં આવેલ કાજીપેટ-બલ્હારશાહ સેક્શન માં નોન-ઇન્ટરલોકિંગ કામગીરી ના લીધે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-પુરી અને પુરી-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ…

દિલ્હીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વચ્ચે ત્રણ કલાકની મેરેથોન મીટિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે કેબિનેટની બેઠક પતાવીને દિલ્હી…

ગુજરાતમાં રવિ પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કુલ 40.77 લાખ હેક્ટરમાં થયું રવિ પાકનું વાવેતર સૌથી વધુ 10.73 લાખ હેક્ટરમાં ઘઉં પાકનું વાવેતર કૃષિ મંત્રી શ્રી રાઘવજી…

ગુજરાતમાં શેરબજારમાં ટીપ્સના નામે પૈસા ઉઘરાવતા 2 ઓપરેટરોને ત્યાં સેબીના દરોડા પડ્યા છે. આ લોકોએ 10 રૂપિયાનો શેર લોકોને ખરીદવાની સલાહ આપી 100 રૂપિયા પહોંચાડ્યો હોવાનું…

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના અંગેની તૈયારીઓ શરૂ કરવામાં આવી. આગામી 24 થી 48 કલાકમાં વોર્ડ ઉભો કરવા સૂચના આપવામાં આવી છે. ફરી કોરોનાની લહેરનો ડર!…

Jain News : જૈન સમાજ માં તપનનું ઘણું મહત્વ છે અને ગામે ગામ આયંબિલ તપ નો ડંકો વગાડનારા પૂજ્ય ભક્તિ સૂરિજી દાદા ની પાટ પરંપરા એ…

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બાદ હવે ગુજરાતમાં કોંગ્રેસના એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. રાજ્યમાં ઓપરેશન લોટસની ચર્ચાઓ વચ્ચે હવે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યના રાજીનામાની અટકળો ચાલી…

વિસનગર તાલુકાના તરભ ખાતે આગામી ૧૬ થી ૨૨ ફેબ્રુઆરી માં આશરે ૯૦૦ વર્ષ પુરાણા મંદિર ની જગ્યા માં વાળીનાથ મહાદેવ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે.…