Browsing: બનાસકાંઠા

બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલનો માનવીય અભિગમઃ વિચરતી જાતિના ૭૪ પરિવારોને મફત પ્‍લોટની સનદો આપી: Shantishram News, Diyodar, Gujarat.       રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ અને…

બનાસકાંઠા જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઇ: Shantishram News, Diyodar, Gujarat. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા જિલ્લાના…

દીઓદર ખાતે દીઓદર વિધાનસભા વિસ્તારની કોંગ્રેસની કારોબારી યોજાઈ: Shantishram News, Diyodar, Gujarat. આજરોજ આદર્શ હાઈસ્કુલ હોલ ખાતે દીઓદર વિધાનસભા મતવિસ્તારના દીઓદર,લાખણી,ભીલડી પંથકના કોંગ્રેસના કાર્યકરોની એક જનચેતના…

દીઓદર તાલુકા ભાજપ કારોબારી યોજાઈ: Shantishram News, Diyodar, Gujarat. દીઓદર તાલુકા ભારતીય જનતાપાર્ટીની કારોબારી સમિતિની બેઠક દીઓદર તાલુકાના ચગવાડા ગામે શ્રી રાજારામ મંદિરના પટાંગણમાં રાજ્યસભાના સાંસદ…

બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી DDO સ્વપ્નિલ ખરે દિયોદર ની મુલાકાતે. Shantishram News, Diyodar, Gujarat. બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ આજે દીઓદરની મુલાકાત લીધી હતી.  જિલ્લા ડી ડી…

તા. ૧૨ જુલાઈથી અંબાજી મંદિરના આરતી અને દર્શનના સમયમાં ફેરફાર Shantishram News, Diyodar, Gujarat. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે કે, સૂર્યોદય અને…

ગુજરાત નાયબ મુખ્‍યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના હસ્તે દાંતા-અંબાજી ચારમાર્ગીય રસ્તાનું લોકાર્પણ થયું: Shantishram News, Diyodar, Gujarat. વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીને જોડતા દાંતા થી અંબાજી સુધીના ૨૨ કિ.મી.ના…

કાંકરેજી પ્રદેશના રૂની તીર્થે 41મો સંકલ્પ સાથે શક્રસ્તવ મહાઅભિષેક યોજાયો. Shantishram News, Diyodar, Gujarat. કાંકરેજી પ્રદેશના રૂની તીર્થે મહા મહિમાવંત,પારસમણી સમાન,પ્રાચીન ગોડીજી પાર્શ્વનાથ ભગવાનના પાવન પગલાંજીએ…

દીઓદર તાલુકા મંડળી દ્વારા વીમા ચેક અર્પણ કરાયો. Shantishram News, Diyodar, Gujarat. દીઓદર તાલુકા નાગરીક શરાફી સહકારી મંડળી લી.દીઓદર દ્વારા તેના લોનધારક સભાસદોને રુ.પ૦,૦૦૦/- ના સભાસદ…

દીઓદર ખાતે ભાજપ સંગઠનની ત્રિમુદે બેઠક યોજાઈ  હતી. Shantishram News, Diyodar, Gujarat. દીઓદર જુના માર્કેટ યાર્ડ ખાતે ભારતીય જનતાપાર્ટી ની સંગઠનની બેઠક શ્યામાપ્રસાદ મુખરજીના સ્મૃતિદિવસ તેમજ…