Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

વાયુ પ્રદૂષણ એ ધીમા ઝેર જેવું છે જે તમારા સ્વાસ્થ્યને સૌથી ખતરનાક રીતે નષ્ટ કરે છે. આ તમને માત્ર જોખમમાં મૂકે છે એટલું જ નહીં પરંતુ…

પ્રાચીન કાળથી જ લોકો રત્નોની અસરને જાણતા આવ્યા છે, જ્યારે કોઈ રાજા બીજા રાજાને મળવા જતો ત્યારે તે બીજી ઘણી વસ્તુઓની સાથે રત્નો ભેટમાં લઈ જતો.…

ગુજરાત સી એમ ભુપેન્દ્ર પટેલ Bhupendra Patel ના હાથે આજે કેન્દ્ર અને રાજ્યના કૃષિ-પશુપાલન મંત્રીઓ તેમજ અન્યોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત 127…

સુરત EWS આવાસ, અડાલજ ખાતે હર ધર રંગોળી અમૃતકાળ રંગોળી સ્પર્ધા યોજાઇ. જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધેલ અને તમામ સ્પર્ધકો એ ખુબ જ સરસ રંગોળી…

ભારતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકલ બિઝનેસનો વિકાસ થાય અને સ્થાનિક લોકો આત્મનિર્ભર બને તે હેતુથી વોકલ ફોર લોકલ અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિપાવલી-નૂતનવર્ષ નિમિત્તેના શુભેચ્છા-સ્નેહમિલન કાર્યક્રમો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર૦૮૦ના પ્રારંભ દિવસે તારીખ ૧૪ નવેમ્બર, મંગળવારે સવારે ૭:૦૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ…

જો તમે વોટ્સએપનો ઉપયોગ કરો છો તો આ નવું અપડેટ તમારા માટે ઉપયોગી થઈ શકે છે. તે જાણીતું છે કે ચેનલની સુવિધા હાલમાં જ WhatsApp પર…

દિયોદર વિસ્તારમાં સતત સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેનાર લાયન્સ ક્લબ દિયોદર દ્વારા દિપાવલી પર્વના અવસરે તમામ ઘરોમાં અજવાળું પથરાય, તમામ કુટુંબમાં તહેવારોની ઉજવણી આનંદ પુર્વક થાય તે…

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓ છુપાયા હોવાનો મામલો સામે આવ્યો છે. હવે સેનાના જવાનોએ આતંકીઓને ઘેરી લીધા છે. હવે સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.…

સુરત રેલવે સ્ટેશન પર દિવાળીના તહેવાર નિમિતે વતન જતાં લોકો વચ્ચે અફડાતફડી મચી ગઈ હતી. જેથી ચાર લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતાં એકનું મોત નીપજ્યું હતું.…