Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

સવારની શરૂઆત ગરમ ચા કે કોફીના કપ વિના અધૂરી લાગે છે. ઘણા લોકો તેમની સવારની શરૂઆત એક કપ ગરમ પીણાથી કરવાનું પસંદ કરે છે. પરંતુ જેઓ…

ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA)ના ડાયરેક્ટર જનરલ રાફેલ મારિયાનો ગ્રાસી સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ શાંતિ અને વિકાસ માટે પરમાણુ ઊર્જાના…

આજના સમયમાં શિક્ષણનો ખર્ચ વધી ગયો છે. આવી સ્થિતિમાં ઘણા લોકો પોતાના બાળકોનું ભણતર અધવચ્ચે જ અટકાવી દે છે. હવે બાળકોના ભણતરમાં ખલેલ પાડવાની જરૂર નથી.…

સનાતન ધર્મમાં, અઠવાડિયાના સાતેય દિવસો કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. બુધવાર ભગવાન ગણેશની પૂજાનો દિવસ છે. શાસ્ત્રોમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય વ્યક્તિ માનવામાં આવે છે.…

દિયોદર તાલુકાના પાલડી મીઠી ગામના સરપંચ રમેશકુમાર કાળાજી મોદીની દિયોદર પોલીસ દ્વારા તા.21 જુલાઇના રોજ ધરપકડ કરવામાં આવેલ. જેઓ હાલે કેદમાં હોઇ ગામની વહીવટી કામગીરી થતી…

પાટણ જિલ્લાના સમી-રાધનપુર હાઈવે પર બે કાર વચ્ચે ભીષણ ટક્કરથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મુખ્યમંત્રીના બંદોબસ્તમાંથી પરત ફરી રહેલા મહિલા કૉન્સ્ટેબલ અને તેમના પતિ તેમજ…

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે કેન્દ્ર સરકારે 130 કરોડના ખર્ચે પાલનપુર થી આબુરોડ તથા દાતા – અંબાજી રોડને જોડતા જુના આરટીઓ સર્કલ પર થ્રી લેયર…

ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મોટી સફળતા મળી છે. વિભાગે તાજેતરમાં રાજ્યભરમાં દરોડા પાડીને નકલી દવાઓના કારોબારનો પર્દાફાશ કર્યો છે. આ દરોડામાં વિભાગે નકલી દવાઓનો મોટો…

ભારતમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનું નિર્માણ પૂર્ણ થયું છે. આ ઈમારત ગુજરાતના સુરતમાં બનેલી છે. સુરતને હીરાના વેપારનું કેન્દ્ર માનવામાં આવે છે. આ બિલ્ડિંગનો ઉપયોગ…

રખડતા કૂતરાઓના હુમલામાં લોકોના મોતના અહેવાલો આપણે વારંવાર સાંભળતા આવ્યા છીએ. જેમાં અનેક લોકોના મોતના સમાચાર સાંભળવા મળ્યા છે. આમાં નવું નામ ઉમેરાયું છે તે છે…