Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

“વિકસિત ભારત સંકલ્પ યાત્રા” દરમિયાન ૯૦ જેટલા લોકોનું ડાયાબીટીસ અને બીપીનું ચેકઅપ થયું કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભો લોકોને ઘર આંગણે…

ભરૂચમાં ઉજવાશે શુકલતીર્થ ઉત્સવ સરકારશ્રીના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અન્વયે સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ ભરૂચ ખાતે સંભવિત આગામી ૯ અને ૧૦ ડીસેમ્બર ૨૦૨૩ એ એમ બે…

ગુજરાતના ઊર્જા પેટ્રોકેમિકલ્સ અને નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સહિત મહાનુભાવોએ પરિષદને કરેલું સંબોધન બે દિવસની પરિષદમાં કુલ 5 સત્ર દરમિયાન રીન્યૂએબલ સેક્ટરના મહત્વના પાસાઓ પર…

પોલીસ દ્વારા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી આઇ.પી.એસ. અધિકારી રાજન સુશ્રાના પત્નીએ કોઈપણ અગમ્ય કારણોસર ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની…

આજે પહેલી ડિસેમ્બરે વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વની સાથે કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે વિશ્વ એઈડ્સ દિવસનું સુત્ર સમુદાયનું નેતૃત્વ આપવામાં આવ્યું છે. વિશ્વ…

જો તમે થ્રેડનો ઉપયોગ કરો છો તો આ નવું અપડેટ તમારા માટે ઉપયોગી થઈ શકે છે. શું તમે પણ એવા યુઝર્સમાંના એક છો જેઓ થ્રેડો ડિલીટ…

ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગત કમિશ્નરશ્રી, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરી- ગાંધીનગર સંચાલિત સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ (સાપ્તી)અંબાજી તથા ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી(હસ્તકલા), હસ્તકલા સેવા…

ફળોનું સેવન મનુષ્ય માટે ઘણું સારું છે. માનવ શરીર માટે જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પૂરા પાડવા માટે ભગવાને ફળો અને શાકભાજી બનાવ્યાં છે. જો ફળ અને…

લગ્નની સિઝન શરૂ થવાની છે. લગ્ન સમારોહ 23 નવેમ્બરથી શરૂ થઈ ગયો છે અને 15 ડિસેમ્બર સુધી ચાલશે. આવી સ્થિતિમાં, જેમના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ…

જો સવારનો નાસ્તો હેલ્ધી અને ટેસ્ટી હોય તો દિવસભર બનાવી શકાય છે. ઘણીવાર લોકો ઉતાવળમાં નાસ્તો છોડી દે છે. આવું કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક…