Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

ઝેર આપવાનો મામલે પાકિસ્તાનને ષડયંત્ર રચ્યું : ભારતીય ગુપ્તચર વિભાગ કેદી સાજિદ મીરને પાકિસ્તાનની જેલમાં અપાયું ઝેર આતંકવાદી સાજિદ મીરને ટેરર ફાઇનાન્સિંગ કેસમાં 8 વર્ષની જેલની…

શાસ્ત્રો અનુસાર ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. ભગવાન ગણેશ વિના કોઈ પણ શુભ કાર્ય શરૂ થતું નથી. જ્યોતિષશાસ્ત્રમાં પણ બાપ્પાની પૂજા (ભગવાન ગણેશ પૂજા)…

નવી દિલ્હીમાં યોજાયેલા CII સ્કોરકાર્ડ 2023 સમારોહમાં સન્માન ભારતના સ્પોર્ટ્સ ક્ષેત્રને નવી દિશા આપવામાં અદભુત નેતૃત્વ દાખવવા બદલ રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અને ચેરપર્સન નીતા એમ અંબાણીનું…

ભારતીય શેરબજાર રેકોર્ડબ્રેક તેજીના નવા દોરમાં હોય તેમ આજે પણ નવો વિક્રમ રચાયો ઈન્વેસ્ટરોની સંપતિમાં બે લાખ કરોડથી વધુનો વધારો થયો, સેન્સેકસ 69000ને પાર હિંડનબર્ગ રીપોર્ટ…

અગાઉ પણ હત્યાની ધમકીને પગલે ગેહલોત સરકાર સામે સુરક્ષાની કરી હતી માગ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ અને વસુંધરા રાજે સિંધિયાએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો લોરેન્સ બિશ્નોઈ…

કેન્દ્રીય કર્મચારીઓની સંખ્યા 50 લાખથી વધુ, તો પેન્શનર્સની સંખ્યા પણ 64 લાખની આસપાસ જાન્યુઆરી 2024થી ૬ મહિનામાં 5 ટકા મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ વધવાના સંકેત…

“વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું ઉત્સાહભેર સ્વાગત પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના હિસોરા ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” પહોંચતા ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ…

સેમિનાર અંગે સંબોધતાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ એ જણાવ્યું આણંદમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધરૂપે કૃષિ ક્ષેત્રને લઈને પ્રિ – વાઇબ્રન્ટ સેમિનાર યોજાશે. આ કાર્યક્રમ ‘એગ્રો…

યુનેસ્કો દ્વારા ૬ ડિસેમ્બરે વેબકાસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવશે: આઈકોનિક સ્થળ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભવ્ય ઉજવણી કરાશે ભારતીય સંસ્કૃતિનું ગુજરાત પ્રાંતનું પ્રાદેશિક લોક્નૃત્ય ગરબાને હેરીટેજની…

આંધ્ર, તામિલનાડુ, પુડુચેરીમાં ભારે વરસાદ ચેન્નાઈમાં પણ ભારે તોફાન અને વરસાદને કારણે ૫ ના મોત, ૧૨ ફ્‌લાઈટ્‍સ કેન્‍સલ દક્ષિણના બે રાજ્‍યોમાં મિચોંગ વાવાઝોડાએ મચાવી તબાહી છે…