Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

સ્વીડિશ અવકાશયાત્રી ક્રિસ્ટર ફુગલેસાંગે ચંદ્રયાન-3ની સફળતાને અદ્ભુત અને ઉત્તમ ગણાવી છે. તેણે કહ્યું કે તે આ પ્રકારના આગામી ભારતીય મિશનની રાહ જોઈ રહ્યો છે… સમાચાર એજન્સી…

અમેરિકન મલ્ટીનેશનલ કંપની કોકા કોલા (TCCC) એ ગુજરાતમાં રૂ. 3000 કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી છે. કંપની અમદાવાદ નજીક સાણંદમાં બેવરેજ આધારિત ઠંડા પીણાનો પ્લાન્ટ સ્થાપવા…

હીંગ ઔષધીય ગુણોનો ભંડાર છે. તેમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-વાયરલ ગુણો જોવા મળે છે, જે આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે, તેથી દરરોજ તેનું સેવન કરવું…

રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના સાત કર્મચારીઓને રાજકોટ ડિવિઝન રેલવે મેનેજર અશ્વનીકુમાર દ્વારા પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કર્મચારીઓને ઓગસ્ટ, સપ્ટેમ્બર અને…

લોકો વાસ્તુ અનુસાર ઘરમાં અનેક પ્રકારના છોડ લગાવે છે. એવું માનવામાં આવે છે કે વાસ્તુ અનુસાર લગાવવામાં આવેલા છોડ ઘરની આર્થિક અને સામાજિક સ્થિતિમાં સુધારો કરે…

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ધુમ્મસ શરૂ થવા જઈ રહ્યું છે, તેથી કાર ચલાવતી વખતે વિઝિબિલિટીની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં,…

હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં યુપીઆઈ મર્યાદા 1 લાખ થી વધારીને 5 લાખ રૂપિયા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ સામાન્ય લોકોને મોંઘી લોનમાંથી રાહત નથી આપી. ત્યારે…

એકઝીબીશનમા અંદાજિત 350 ગ્રુપ હાજર રહેશે વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં દેશમાં બાયો ટેકનોલોજીના ક્ષેત્રમાં યોગદાન વધારવા ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. 21 ડિસેમ્બરથી અમદાવાદમાં સાયન્સ સિટીમાં…

મેટાની લોકપ્રિય ચેટિંગ એપ વોટ્સએપના નવા ફીચર્સ વિશેની માહિતી દરરોજ ઉપલબ્ધ છે. WhatsApp એ એક પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ વિશ્વભરના લાખો વપરાશકર્તાઓ કરે છે. કંપની આ…

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા ટંકારામાં તા.10-11-12 ફેબ્રુઆરી 2024 નું મહાસંમેલન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા હતા. 19…