Author: Shantishram News

શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેમના બ્રિટિશ સમકક્ષ ઋષિ સુનક સાથે ટેલિફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) માટે ચાલી રહેલી વાટાઘાટોની પ્રગતિ…

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થિત મિયાવાલીમાં સેનાના એરબેઝ પર સવારે હુમલો કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, કેટલાક આતંકવાદીઓ વહેલી સવારે સીડી લગાવી અને વાયર કાપીને એરબેઝની દિવાલ…

નર્મદા જિલ્લા પોલીસે ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા સામે રિવોલ્વરથી ગોળીબાર કરવા અને સરકારી વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને ધમકી આપવા બદલ કેસ…

પશ્ચિમ નેપાળમાં આવેલા પ્રચંડ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 128 લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે.…

પેન્શન મેળવવા માટે, દેશના તમામ પેન્શનરોએ દર વર્ષે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે જેથી તેમનું પેન્શન ચાલુ રહી શકે. જે નાગરિકો ખૂબ જ વરિષ્ઠ નાગરિકોની શ્રેણીમાં…

ગુજરાત સતત તમામ રીતે વિકાસ કરી રહ્યું છે ત્યારે પ્રદુષણની બાબત માં પણ કુદકે ભૂસકે આગળ વધી રહ્યું છે. આમ સામાન્ય રીતે શિયાળાના સમયમાં ઠંડા વાતાવરણને…

ભારત દેશમાં વર્લ્ડ કપ 2023 યોજાઈ રહ્યો છે. તારીખ ૦૫/૧૦/૨૦૨૩ થી તા.૧૯/૧૧/૨૦૨૩ સુધી ICC CRICKET WORLD CUP 2023 ની ભારત માં અલગ-અલગ જગ્યાએ મેચો રમાનાર છે,…

શ્રી ગૌતમ સ્વામી જૈન સંઘ વાસણા અમદાવાદ મધ્યે ચાતુર્માસિક આરાધનાર્થે બિરાજમાન શ્રી ગુરુપ્રેમ ચરણોપાસક પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રી કુલચંદ્ર સૂરીશ્વરજી કે.સી. મહારાજા આદિ ઠાણાના વંદનાર્થે ગુજરાત રાજ્ય…

શંખેશ્વરમાં નૂતન યાત્રિક ભવનનું ઉદ્ઘાટન કરાયું હતું. તેમજ 15 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પાટણના શંખેશ્વર મુકામે વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવી શ્વે. મુ. જૈન…

તમે જોયું હશે કે તહેવારોની તૈયારીઓ અગાઉથી જ શરૂ થઈ જાય છે. ઘરની સ્વચ્છતા હોય કે ખાવાનું મેનુ. પરિવારજનો સાથે બેસીને આ અંગે ચર્ચા કરે છે…